બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 student injured in bee attack in Gir Somnath School

હૂમલો / ગીર સોમનાથમાં ચાલુ શાળાએ મધમાખીનો આતંક, 20 વિદ્યાર્થીઓને કરાયા હોસ્પિટલાઈઝ

Gayatri

Last Updated: 02:46 PM, 19 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથમાં મધમાખીના અણધાર્યા હૂમલામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. મધમાખીઓએ આ તમામ વિદ્યાર્થીઓને ડંખ માર્યા છે. ચાલુ ક્લાસે અચાનક જ મધમાખીનું ઝુંડ ક્લાસમાં ઘુસી આવ્યું હતુ.

  • ગીર સોમનાથમાં સ્કૂલમાં મધમાખીનું ઝુંડ ઘુસ્યું, અમોદ્રા રોડ પર આવેલ ગુલીસ્તા સ્કૂલની ઘટની
  • ચાલુ ક્લાસમાં મઘમાખીનું ઝુંડ આવતા અફરાતફરી, 20થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીઓ ડંખ માર્યા
  • તમામ વિદ્યાર્થીઓને ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા

ગીર સોમનાથમાં ચાલુ શાળામાં અચાનક મધમાખીનું ઝુંડ ઘુસી આવ્યું હતુ જેને પગલે હો હા થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તમામ આ અણધાર્યા માખીના હૂમલાથી હતપ્રત થઈ ગયા હતા. તમામ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હતા જેને કારણે તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા. 

ગીર સોમનાથના અમોદ્રા રોડ પર આવેલી ગુલીસ્તા સ્કૂલમાં આજે મધમાખીનું ઝુંડ ઘુસ્યું હોવાની ઘટના બની છે. અચાનક ચાલુ કલાસમાં મધમાખીનુ ઝુંડ ઘુસી જતા અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. 

20 વિદ્યાર્થીઓને હોસ્પિટલાઈઝ્ડ કરાયા

20થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

વનવિભાગને કરાઈ જાણ

આ અંગે તાબડ તોડ વનવિભાગને જાણ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ