બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 student injured in bee attack in Gir Somnath School
Gayatri
Last Updated: 02:46 PM, 19 February 2020
ગીર સોમનાથમાં ચાલુ શાળામાં અચાનક મધમાખીનું ઝુંડ ઘુસી આવ્યું હતુ જેને પગલે હો હા થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તમામ આ અણધાર્યા માખીના હૂમલાથી હતપ્રત થઈ ગયા હતા. તમામ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા હતા જેને કારણે તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા.
ગીર સોમનાથના અમોદ્રા રોડ પર આવેલી ગુલીસ્તા સ્કૂલમાં આજે મધમાખીનું ઝુંડ ઘુસ્યું હોવાની ઘટના બની છે. અચાનક ચાલુ કલાસમાં મધમાખીનુ ઝુંડ ઘુસી જતા અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે.
20 વિદ્યાર્થીઓને હોસ્પિટલાઈઝ્ડ કરાયા
20થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા છે. અત્યારે તમામ વિદ્યાર્થીઓને સારવાર માટે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
વનવિભાગને કરાઈ જાણ
આ અંગે તાબડ તોડ વનવિભાગને જાણ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ