બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Yusuf Memon Dead in jail

મહારાષ્ટ્ર / 1993માં થયેલ મુંબઇ બ્લાસ્ટના દોષિત યુસુફ મેમણનું હાર્ટ અટેકને કારણે જેલમાં મોત

Kavan

Last Updated: 09:02 PM, 26 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈના ગેંગસ્ટર ટાઈગર મેમણના ભાઈનું મોત થયું છે. દોષિત યુસુફ મેમણનું જેલમાં જ મોત થયુ છે. યુસુફ મેમણ મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો દોષિત હતો . વર્ષ 1993ના સિરિયલ બ્લાસ્ટમાં દોષિત હતો. નાસિકની જેલમાં હાર્ટ અટેકથી યુસુફનું મોત થયુ હતું.

  • મુંબઈના ગેંગસ્ટર ટાઈગર મેમણના ભાઈનું મોત
  • દોષિત યુસુફ મેમણનું જેલમાં જ મોત થયુ 
  • મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો દોષિત હતો યુસુફ મેમણ

ઉલ્લેખીય છે કે, યુસુફને બોમ્બ બ્લાસ્ટના કેસમાં કાવતરાના આરોપસર 2007 માં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. યુસુફને વર્ષ 2018 માં અર્થર રોડ જેલથી નાસિક જેલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

મુંબઇમાં એક બાદ એક 12 બ્લાસ્ટ થયાં હતા. 

આપને જણાવી દઇએ કે, 12 માર્ચ 1993 ના રોજ મુંબઈમાં એક પછી એક એમ કુલ 12 બ્લાસ્ટ થયા હતા. મુંબઈ પર થયેલા આ સૌથી મોટા હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 317 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ દાઉદ ભારત છોડીને ભાગી ગયો હતો. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પણ આ કેસમાં લાંબા સમયથી અન્ડરવર્લ્ડ નેતા દાઉદ ઇબ્રાહિમની શોધમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ