બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Kishor
Last Updated: 09:26 PM, 29 December 2023
જયોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ખૂબ જ મહત્વ હોય છે. તેવામાં હાલમાં કુંભ, મકર અને મીન રાશિમાં શનિની સાડેસાતી ચાલી રહી છે. જે વર્ષ 2025ના માર્ચ મહિના સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન શનિની સાડાસાતીને લઈને આ રાશિના વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવાની નોબત આવી શકે છે. ત્યારે શનિના આ પ્રકોપથી બચવા માટે આ રાશિના લોકોએ રોજ હનુમાનજીની પૂજા કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
હનુમાનજીની પૂજા કરવાથી થાય છે ફાયદા
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવાથી શનિની કોઈ અશુભ અસર થતી નથી. ધાર્મિક કથાઓમાં એવો ઉલ્લેખ છે કે, શનિદેવને રાવણે લંકામાં બંદી બનાવ્યા હતાં આ વેળાએ હનુમાનજીએ જ શનિદેવને રાવણના બંધનમાંથી છોડાવ્યા હતા આ દરમિયાન શનિદેવે હનુમાનજીને વચન આપી કહ્યું હતું કે આજથી મારી અશુભ અસર તમારા ભક્તો પર ક્યારેય પડશે નહિ. આ માન્યતા અનુસાર હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.
હનુમાન ચાલીસાનો પાઠ કરવો
કળિયુગમાં જાગૃત દેવ તરીકે જેની પૂજા કરવામાં આવે છે હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય તેવી માન્યતા રહેલી છે. તેમાં પણ હનુમાનને પ્રસન્ન કરવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.સાથે જ શ્રી રામ અને માતા સીતાજીનું પણ સ્મરણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને જીવનમાં મુશ્કેલી આવતી આટકે છે. આથી કુંભ, મકર અને મીન રાશિના લોકોએ દરરોજ શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને શ્રી રામ અને માતા સીતાના નામનું સ્મરણ કરવું જોઈએ. વાંચો હનુમાન ચાલીસા...
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime