દયનીય ખેડૂત / કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કંપનીઓ થઈ માલામાલ જ્યારે ખેડૂતો બેહાલ થયાના આરોપ

With this decision of the central government, companies became wealthy while farmers became destitute

નોંધનીય છે કે ખેડૂતોની સ્થિતિ મહારાષ્ટ્રમાં બહુ જ દયનીય છે, અવાર નવાર મહારાષ્ટ્રના ખેડૂતોની આત્મહત્યાના બનાવો અને અહેવાલો મીડિયામાં ચમકતા રહે છે, ત્યારે રાજ્યના ખેડૂતો માટે સરકારના એક નિર્ણયથી વધુ મુસીબત ઉભી થયાનો માહોલ ઉભો થયો છે જયારે કે બિયારણ કંપનીઓએ કમાણી કરી લીધી છે. મહારાષ્ટ્રના કૃષિ વિભાગના અધિકારીઓએ સૂત્રોને જણાવ્યું હતું કે રાજ્યના ખેતી વિભાગ પાસે અત્યાર સુધીમાં કુલ 1.16 લાખથી વધુ ફરિયાદો નોંધાઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ