બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / weight loss tips benefits of eating khichdi daily
Premal
Last Updated: 07:39 PM, 1 January 2023
ખિચડીનુ સેવન હેલ્થ માટે ગુણકારી
આપણા દેશના આહાર અને સ્વાદને જ આખી દુનિયામાં સૌથી અલગ અને અનોખો બનાવે છે. મોટાભાગના બધા ઘરમાં ખિચડી આજે પણ શાનથી ખાવામાં આવે છે. કારણકે આ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે હેલ્ધી પણ હોય છે. પરંતુ શુ તમને ખબર છે કે ખિચડી ખાવી તમારા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મહત્વનું છે કે, ખિચડી નેચરલી ગ્લૂટેન ફ્રી હોય છે, જેનુ સેવન સીલિએક ડિસિસ અને ગ્લૂટેન સેન્સિટિવિટીની સમસ્યામાં ઘણુ મદદરૂપ થાય છે. તેથી તમારે તમારી હેલ્થને સારી રાખવા અને ફિટ રહેવા માટે ખિચડીનુ સેવન કરવુ જોઈએ. આવો જાણીએ ખિચડી ખાવાથી શું ફાયદા થાય છે?
દરરોજ ખિચડી ખાવાના ફાયદા
ડાયાબિટીસની સમસ્યામાં લાભદાયી
ડાયાબિટીસની સમસ્યામાં સાબુદાણાની ખિચડી વધુ લાભદાયી રહે છે. પલાળેલા સાબુદાણાની ખિચડીનુ સેવન કરવાથી શરીરમાં ઈન્સુલિન રેગ્યુલેશન સારું રહે છે અને હાઈ બ્લડ શુગર લેવલનુ જોખમ પણ ઓછુ રહે છે. એવામાં જો તમે પહેલેથી જ ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ ખિચડીનુ સેવન કરી શકો છો.
વજન ઘટાડો
ખિચડીમાં ફેટ્સ અને કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે, જે સરળતાથી ડાઈજેસ્ટ થાય છે, તેથી ખિચડી લાંબા સમય સુધી પેટને ભરેલુ રાખે છે અને ખાવાની ક્રેવિંગને ઘટાડવામાં મદદ કરે છે. એવામાં જો તમે દરરોજ પોતાનુ વજન ઘટાડવા માંગો છો તો ખિચડીનુ સેવન કરી શકો છો.
પાવર ન્યુટ્રીશનથી ભરપૂર હોય છે
ખિચડી એક પૌષ્ટિક ફૂડમાંથી એક છે. જેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરને હેલ્ધી અને મજબૂત બનાવે છે, તેથી ખિચડીનુ સેવન દરરોજ કરવુ જોઈએ.
શરીરને ઉતારવામાં
ખિચડી શરીરની સફાઈ કરવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. ખિચડી બૉડીના ડિટૉક્સિફિકેશનમાં એક મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી તેનુ દરરોજ સેવન કરવુ જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ