બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Bijal Vyas
Last Updated: 12:22 PM, 19 May 2023
Vat Savitri Vrat 2023 Shubh Yoga: સૌભાગ્યવતી મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સલામતી માટે વટ સાવિત્રીનું વ્રત રાખે છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ વખતે વટ સાવિત્રીના વ્રતને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યુ છે કારણ કે આ દિવસે શનિ જયંતી પણ છે. આ કારણ છે કે 3 દુર્લભ અને શુભ યોગનું નિર્માણ થઇ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે, તેવામાં 3 દુર્લભ અને શુભ યોગનું નિર્માણ થઇ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે, તેવામાં અમુક રાશિઓના ભાગ્યનો સિતારો ચમકવાનો છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે સાવિત્રી પોતાના પતિ સત્યવાનને યમરાજથી છીનવીને પાછી લાવી હતી. આ કારણે મહિલાઓ પતિના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશના આશીર્વાદ મળે છે.
શુભ યોગ
આ વર્ષે વટ સાવિત્રી વ્રત પર શશ યોગ, ગજકેસરી યોગ અને શોભન યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ યોગોના સંયોગથી અમુક રાશિઓના સારા દિવસોની શરુઆત થવાની છે. તેવામાં આવો જાણીએ કે, કઇ રાશિ છે જેમને આ યોગનો લાભ થશે.
મેષ રાશિઃ
વટ સાવિત્રી વ્રતના બે દિવસ પહેલા મેષ રાશિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બને છે. આવી સ્થિતિમાં આ યોગ મેષ રાશિના લોકોને ઘણો ફાયદો કરાવશે. આ દિવસે ઓફિસમાં વરિષ્ઠોનો સહયોગ અને સાથ પ્રાપ્ત થશે, જેના કારણે નોકરીમાં પ્રમોશનની તકો બનશે. આ દરમિયાન તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને સફળતા મળશે. ધન લાભ થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ગજકેસરી યોગ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે. આ દિવસથી કુંભ રાશિના લોકોનું સૂતેલું ભાગ્ય જાગી જશે. નોકરીમાં આવતી સમસ્યાઓ દૂર થશે. કાર્યસ્થળ પર ધીરજ રાખો. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળશે.
તુલા રાશિ
વટ સાવિત્રી વ્રતના દિવસે ત્રણેય શુભ યોગ તુલા રાશિના લોકો માટે શુભ અને ફળદાયી સાબિત થવાના છે. વ્યાપારીઓને વિશેષ લાભ મળશે અને વ્યાપારમાં વિસ્તરણની તકો રહેશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે વટ સાવિત્રી વ્રત સારા સમાચાર લઈને આવશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળવાથી મન પ્રસન્ન રહેશે. કરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે અને સારા દિવસોનો આનંદ શરૂ થશે. વેપારીઓને ઘણો ફાયદો થશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime