બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips keep metal things in right direction will give you auspicious results

વાસ્તુ શાસ્ત્ર / તમામ પરેશાનીઓથી મેળવવો છે છૂટકારો? તો આજથી જ ઘરમાં વાસ્તુ અનુસાર આ ચીજ રાખવાનું શરૂ કરો

Arohi

Last Updated: 09:27 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: ઘરમાં વાસ્તુ અનુસાર વસ્તુઓ રાખવાથી તેના ઘણા ફાયદા મળે છે. સાથે જ વાસ્તુ અનુસાર ઘરમાં ધાતુની વસ્તુઓ યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તેનું શુભ ફળ મળે છે.

  • ઘરમાં વાસ્તુ અનુસાર રાખો વસ્તુઓ 
  • તમામ મુશ્કેલીઓમાંથી મળશે છુટકારો 
  • ઘરમાં આ દિશામાં રાખો ધાતુની વસ્તુઓ 

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુઓને મુકવા માટે યોગ્ય દિશા નક્કી કરવામાં આવી છે. જેનાથી તે વસ્તુ અને તે દિશાના શુભ પરિણામ મળી શકે. તેજ રીતે ધાતુની વસ્તુઓને મુકવા માટે એક યોગ્ય દિશા નિક્કી છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ધાતુની વસ્તુઓ મુકવા માટે સૌથી યોગ્ય દિશા પશ્ચિમ અને વાયવ્ય કોણ, એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશા છે. આ બન્ને દિશાઓમાં ધાતુની કોઈ વસ્તુ મુકવાથી શુભ ફળ મળે છે. 

નાની દિકરીને થાય છે સૌથી વધારે ફાયદો 
વાસ્તુ અનુસાર પશ્ચિમ દિશામાં ધાતુની વસ્તુ રાખવાથી સૌથી વધારે ફાયદો ઘરની નાની દિકરીને થાય છે. તેનાથી તેનો હર્ષ તત્વ મજબૂત બને છે અને તેમની ખુશી બની રહે છે. સાથે જ મોંઢા સાથે જોડાયેલી સમસ્યાઓ નથી થતી અને ચહેરોનો નિખાર રહે છે. 

પિતાને થાય છે લાભ 
વાસ્તુ અનુસાર ઉત્તર-પશ્ચિમ દિશામાં ધાતુની વસ્તુ રાખવાથી પિતાને લાભ મળે છે. તેમનું મગજ સ્વસ્થ્ય રહે છે. તમને માનસિક રીતે કોઈ પ્રકારની મુશ્કેલી નથી થતી. સાથે જ તમારી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ