બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips for money plant for money prosperity positivity happiness money at home in gujarati

વાસ્તુ ટિપ્સ / ચોરી કરીને લગાવી રહ્યાં છો મની પ્લાન્ટ? તો ચેતી જજો, ન કરતા આ 5 ભૂલ, નહીં તો બની જશો કંગાળ

Manisha Jogi

Last Updated: 10:41 AM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. મની પ્લાન્ટ સાથે જોડાયેલ કેટલાક નિયમોનું પાલન કરવામાં ના આવે તો ભારે નુકસાન થઈ શકે છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે
  • મની પ્લાન્ટ સાથે જોડાયેલ કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે
  • નહીંતર થઈ શકે છે ખૂબ જ ભારે નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, જે ઘરમાં હંમેશા મની પ્લાન્ટ હોય ત્યાં ક્યારેય ધન ખૂટતુ નથી અને લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે. મની પ્લાન્ટ સાથે જોડાયેલ કેટલાક નિયમોનું પાલન કરવામાં ના આવે તો ભારે નુકસાન થઈ શકે છે, જે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ચોરી કરેલ મની પ્લાન્ટ લગાવવો જોઈએ કે નહીં? 
ચોરી કરેલ મની પ્લાન્ટ લગાવવામાં આવે તો તેને શુભ માનવામાં નથી આવતું. મની પ્લાન્ટ ખરીદીને જ લગાવવો જોઈએ. કહેવામાં આવે છે કે, આ પ્લાન્ટ ચોરી કરીને લગાવવામાં આવે તો આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. 

આ 5 ભૂલ ક્યારેય ના કરવી
આ દિશામાં છોડ ના લગાવવો

વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ હંમેશા યોગ્ય દિશામાં લગાવવો જોઈએ. કહેવામાં આવે છે કે, આ છોડ ઉત્તર-પૂર્વ દિશામાં ના લગાવવો જોઈએ, નહીંતર આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે. ઉપરાંત ઘરમાં નકારાત્મકતા આવે છે. મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ, જેથી ઘરમાં બરકત આવે છે. 

મની પ્લાન્ટની વેલ જમીનને ના અડવી જોઈએ
મની પ્લાન્ટ ખૂબ જ ઝડપથી વધે છે, તેની વેલ જમીનને અડવી જોઈએ. કોઈ લાકડીના સહારે ઉપર વધવા દેવી જોઈએ. મની પ્લાન્ટનો સંબંધ લક્ષ્મી માતા સાથે હોય છે. આ વેલ જમીનને અડે તો લક્ષ્મી માતાનું અપમાન થાય છે. 

મની પ્લાન્ટ સૂકાવો ના જોઈએ
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ સૂકાવા ના દેવો જોઈએ, નહીંતર તે દુર્ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જે ઘરમાં મની પ્લાન્ટ સૂકાઈ જાય તે ઘરની પ્રગતિ થતી નથી અને ઘરમાં ગરીબી આવે છે. આ કારણોસર આ છોડ સૂકાવા ના દેવો જોઈએ. આ છોડની નિયમિતરૂપે દેખભાળ કરતા રહેવી જોઈએ. 

મની પ્લાન્ટ ઘરની બહાર ના રાખવો
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ ઘરમાં જ રાખવો જોઈએ. આ છોડ ઘરની બહાર રાખવો તે અશુભ માનવામાં આવે છે, નહીંતર આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. 

અન્ય વ્યક્તિને મની પ્લાન્ટ ના આપવો
વાસ્તુ અનુસાર અન્ય વ્યક્તિને મની પ્લાન્ટ ના આપવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરની બરકત જતી રહેવાની માન્યતા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ