બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vastu tips for laughing buddha never place laughing buddha on these places of house

Vastu Tips / ઘરમાં આ જગ્યાએ ભૂલથી પણ ન મૂકવું જોઈએ લાફિંગ બુદ્ધા, ધનલાભ તો નહીં જ થાય, ઊલટાનું આર્થિક સંકટ આવશે

Arohi

Last Updated: 05:23 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Laughing Buddha: લાફિંગ બુદ્ધાને સુખ, સમૃદ્ધિ અને સમ્પન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. જાણો તેને ઘરમાં રાખતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • તમે પણ ઘરમાં રાખો છો લાફિંગ બુદ્ધા 
  • તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન 
  • નહીં તો કરવો પડશે આર્થિક સંકટનો સામનો 

સામાન્ય રીતે ઘરમાં લાફિંગ બુદ્ધા ડેકોરેશન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ભાગ્ય, ધન અને સમૃદ્ધિ આકર્ષિત થાય છે. વાસ્તુ અનુસાર જે ઘરમાં લાફિંગ બુદ્ધા હોય છે. ત્યાં હંમેશા ધન-ધાન્યમાં વધારો થાય છે. પરંતુ ઘણી વખત ઘરમાં લાફિંગ બુદ્ધા રાખતી વખતે અમુક ભુલો થઈ જાય છે. જેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે. તેની સાથે જ દરિદ્રતા આવે છે. 

લાફિંગ બુદ્ધા ઘર કે ઓફિસમાં સારી હેલ્થની સાથે સુખ-સમૃદ્ધિ લાવનાર એક પાવરફુલ મૂર્તિ માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત આપણે એવી ભુલો કરી દઈએ છીએ જેના કારણે લાફિંગ બુદ્ધા ફાયદાની જગ્યા પર નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. 

ઘરની આ જગ્યાઓ પર ન રાખવા જોઈએ લાફિંગ બુદ્ધા 

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં બાથરૂમ, કિચન, વોશરૂમ વગેરેમાં લાફિંગ બુદ્ધા બિલકુલ પણ ન રાખવા જોઈએ. આ જગ્યાઓ પર તેને રાખવાથી બેડ લકની સાથે નકારાત્મક ઉર્જા ઝડપથી ઘરમાં આવે છે. 
  • લાફિંગ બુદ્ધાને પવિત્ર મૂર્તિઓમાંથી એક માનવામાં આવે છે. માટે તેને ક્યારેય પણ જમીન પર ન રાખવું જોઈએ. તેનાથી અશુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેને હંમેશા ઉંચા સ્થાનમાં રાખો. 
  • વાસ્તુશાસ્ત્ર અનુસાર લાફિંગ બુદ્ધાને ક્યારેય ઈલેક્ટ્રીક સાધનની પાસે ન રાખવા જોઈએ. આ જગ્યાઓ પર રાખવાથી નકારાત્મક ઉર્જાઓ વધારે પેદા થાય છે. 
  • લાફિંગ બુદ્ધાને ઘરના કોઈ પણ ભાગમાં ન રાખવા જોઈએ. પરંતુ મુખ્ય દ્વારની સામે રાખવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. 
  • લાફિંગ બુદ્ધાને ક્યારેય પણ પૂજા ઘર એટલે કે ઘરના મંદિરમાં ન રાખવા જોઈએ. 
  • લાફિંગ બુદ્ધાની મૂર્તિ ક્યારેય પણ જૂતાના કબાટની પાસે ન રાખો તેનાથી અશુભ ફળોની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ