બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / Vastu Tips do not keep these plants in the house know the direction

વાસ્તુ ટિપ્સ / ઘરમાં ભૂલથી પણ ન લગાવતા આ છોડવાઓ, નહીં તો આવી જશે નેગેટિવ એનર્જી, રહેશે માનસિક અશાંતિ

Arohi

Last Updated: 09:10 AM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ કે ઝાડ વાવવા માટે કઈ દિશાની પસંદગી કરવી તે ખૂબ જ જરૂરી છે. સાથે જ કયા છોડને ઘરમાં ન લગાવવા જોઈએ આવો જાણીએ.

  • ઘરમાં ભૂલથી પણ ન લગાવતા આ છોડવાઓ
  • આ કારણે આવે છે ઘરમાં નેગેટિવ એનર્જી
  • પરિવારમાં રહેશે માનસિક અશાંતિ

વાસ્તુ શાસ્ત્રમાં ઝાડની દિશા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે જેના અનુસાર ઉંચા અને ઘટાદાર વૃક્ષને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ અને તેમને ઘરની દિવાલથી થોડા દૂર રાખવા જોઈએ. તેનાથી તેને જરૂરી સૂર્ય પ્રકાશ મળી શકે છે. પહેલાથી ઉગેલા વૃક્ષને ક્યારેય કાપવા ન જોઈએ. 

કઈ દિશામાં લગાવવા છોડ? 
વાસ્તુ અનુસાર સકારાત્મક ઉર્જા હંમેશા પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ અથવા પૂર્વોત્તરથી દક્ષિણ-પશ્ચિમના નૈઋૃત્ય કોણની તરફ વહે છે. માટે ઉત્તર અને પૂર્વમાં ઓછા ઘટાદાર અને નાના છોડ લગાવવા જોઈએ જેનાથી સરાકાત્મક ઉર્જાના આવવામાં અવરોધ ન ઉત્પન્ન થાય. 

ઘરમાં પૂર્વ દિશામાં ફૂલોના છોડ, ઘાસ અને મોસમી છોડ લગાવવાથી ઘરના લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ નથી થતી. પાણી, હળદર, ચન્દન વગેરે અમુક છોડને પશ્ચિમ-ઉત્તરના ખૂણામાં લગાવવાથી પરિવારના સદસ્યોમાં એકબીજા સાથે પ્રેમ વધે છે.

આ છોડને ઘરમાં ન લગાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર લીંબૂ, કેક્ટસ વગેરે જેવા કાંટેદાર છોડને ઘરની અંદર ન લગાવવા જોઈએ સાથે જ એવા છોડ જેનાથી દૂધ નીકળે છે એવા છોડને પણ અશુભ માનવામાં આવે છે. એવા છોડથી નકારાત્મક ઉર્જા નિકળે છે જેનાથી ઘરમાં અશાંતિ રહે છે. કાટેદાર છોડમાં ગુલાબનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે પરંતુ કાળા ગુલાબ ન લગાવવા જોઈએ કારણ કે તે ચિંતામાં વધારો કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ