બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Arohi
Last Updated: 09:10 AM, 2 September 2023
વાસ્તુ શાસ્ત્રમાં ઝાડની દિશા વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે જેના અનુસાર ઉંચા અને ઘટાદાર વૃક્ષને દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવવા જોઈએ અને તેમને ઘરની દિવાલથી થોડા દૂર રાખવા જોઈએ. તેનાથી તેને જરૂરી સૂર્ય પ્રકાશ મળી શકે છે. પહેલાથી ઉગેલા વૃક્ષને ક્યારેય કાપવા ન જોઈએ.
કઈ દિશામાં લગાવવા છોડ?
વાસ્તુ અનુસાર સકારાત્મક ઉર્જા હંમેશા પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ અથવા પૂર્વોત્તરથી દક્ષિણ-પશ્ચિમના નૈઋૃત્ય કોણની તરફ વહે છે. માટે ઉત્તર અને પૂર્વમાં ઓછા ઘટાદાર અને નાના છોડ લગાવવા જોઈએ જેનાથી સરાકાત્મક ઉર્જાના આવવામાં અવરોધ ન ઉત્પન્ન થાય.
ઘરમાં પૂર્વ દિશામાં ફૂલોના છોડ, ઘાસ અને મોસમી છોડ લગાવવાથી ઘરના લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ નથી થતી. પાણી, હળદર, ચન્દન વગેરે અમુક છોડને પશ્ચિમ-ઉત્તરના ખૂણામાં લગાવવાથી પરિવારના સદસ્યોમાં એકબીજા સાથે પ્રેમ વધે છે.
આ છોડને ઘરમાં ન લગાવો
વાસ્તુ શાસ્ત્ર અનુસાર લીંબૂ, કેક્ટસ વગેરે જેવા કાંટેદાર છોડને ઘરની અંદર ન લગાવવા જોઈએ સાથે જ એવા છોડ જેનાથી દૂધ નીકળે છે એવા છોડને પણ અશુભ માનવામાં આવે છે. એવા છોડથી નકારાત્મક ઉર્જા નિકળે છે જેનાથી ઘરમાં અશાંતિ રહે છે. કાટેદાર છોડમાં ગુલાબનો છોડ ઘરમાં લગાવવો શુભ માનવામાં આવે છે પરંતુ કાળા ગુલાબ ન લગાવવા જોઈએ કારણ કે તે ચિંતામાં વધારો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog