RIP Naresh Kanodiya / 6 મહિનાના નરેશ કનોડિયાને મૂકીને માતાનુ થયુ હતુ દેહાંત, જાણો ગુજરાતી મહાનાયકના જીવનની અજાણી વાતો

Unknown facts about naresh kanodiya

ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાનું નિધન આજે સવારે એટલે કે 27 ઓક્ટોબરના રોજ થયુ છે. ત્યારે કેટલીક એવી બાબતો છે જે તેમના ફેન્સ કે સામાન્ય લોકોને નહી ખબર હોય. તો આજે નજર નાંખીએ એવી કેટલીક બાબતો પર જે સામાન્ય લોકોથી અજાણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ