બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Umiyadham naresh patel statment on patidar

નિવેદન / VIDEO : ફરી એક વખત ખોડલધામ નરેશ પટેલનું મોટું નિવેદન, પાટીદાર સમાજની નોંધ લેવાતી નથી એટલે હવે...

Gayatri

Last Updated: 03:00 PM, 30 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઝાના ઉમિયાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

  • પાટીદાર અગ્રણી નરેશ પટેલનું નિવેદન
  • `પાટીદાર સમાજની નથી લેવાતી નોંધ'
  • ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજ કરોડરજ્જુ 

ઊંઝામાં આજે પાટીદાર સમાજની બેઠક મળી હતી જેમાં ઘણા રાજકિય નેતાઓ ગેરહાજર રહ્યા હતા ત્યારે નરેશ પટેલે એકવાર ફરી પાટીદાર અંગે જોરદાર નિવેદન આપ્યું હતુ. 

શું કહ્યું નરેશ પટેલે?

ઊંઝાના ઉમિયાધામ ખાતે નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પાટીદાર સમાજની ઘણી જગ્યાએ નોંધ નથી લેવાતી. રાજકીય અને અધિકારી લેવલે નોંધ નથી લેવાતી. ભવિષ્યમાં સમાજની નોંધ લેવાય તેવા પ્રયાસ કરાશે. ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજ કરોડ રજ્જુ સમાજ છે. ભણેલા યુવાનોને નોકરી નથી મળતી. સંગઠનની ગાઠ મજબૂત બનશે ભવિષ્યમાં સારા પરીણામ મળશે. 

ગુજરાતમાં પાટીદાર સમાજ જ GDP વધારી શકે. પાટીદાર સમાજમાં સક્ષમ કરતા જરૂરિયાતવાળા લોકો વધુ છે. સરપંચથી સાંસદ પાટીદાર કઇ રીતે બને તેનું ચિંતન જરૂરી છે. સાથે મળીને તમામ પ્રશ્નો હલ કરવા પડશે. આજે બેઠકમાં રજૂ કરાયેલા વિચારો પર ચર્ચા કરીશું. બંને સમાજ એક થાય અને એક મંચ પર આવે તેવી આશા છે. 

ઊંઝા ઉમિયાધામ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં ઉમિયાધામના પ્રમુખ મણીભાઇ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ઉમિયાધામ અને ખોડલધામ મળતું રહેશે તો સમાજ મજબૂત થશે. પાટીદાર સમાજમાં શું ખૂટે  તે સમજવા ઘણા પ્રયાસ કર્યા છે. પાટીદાર સમાજ પાસે 75 વર્ષ પહેલા કંઇ ન હતું. આજે પાટીદાર સમાજ તમામ રીતે પ્રગતિશીલ છે. પાટીદાર સમાજ નવા પરિવર્તન તરફ જઇ રહ્યો છે. પાટીદારમાં રાજકીય સમક્ષ શક્તિનો અભાવ છે. પાટીદાર જ પાટીદારને પડવાની વાત કરે છે તે બદલવું પડશે. 

આ પહેલા પણ આપ્યુ હતુ નિવેદન

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ