બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Kavan
Last Updated: 02:39 PM, 3 February 2020
પોલીસે જણાવ્યું કે એક ૧પ વર્ષીય કિશોર અને એક વયસ્ક વ્યકિતને ઘટનાસ્થળ પર જ મૃત જાહેર કરાયા છે. અન્ય બે વ્યકિતને પણ ગોળી મારવામાં આવી હતી અને તેમને ઇલાજ માટે હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે કહ્યું કે હજુ સુધી કોઇની ધરપકડ કરાઇ નથી.
અંતિમ સંસ્કાર બાદ બે લોકોની ગોળી મારીને હત્યા
આ ઘટના બાદ એક ફેસબુક પોસ્ટમાં ચર્ચના વરિષ્ઠ પાદરી ટીવુઅંટ લુપોએ કહ્યું કે તેઓ બે અશ્વેત યુવકોના ગોળીબારમાં માર્યા ગયાનો શોક મનાવી રહ્યા છે. આ બંને વ્યકિત ઘટનાસ્થળ પર જ મૃત્યુ પામી હતી. જ્યારે એક ઘાયલ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. હજુ સુધી આ ઘટનામાં કોઇ પણ વ્યકિતની ધરપકડ થઇ શકી નથી.
રિપોર્ટ મુજબ ઘટના સ્થળ પર ૧૩ રાઉન્ડ ફાયરિંગ
રિપોર્ટ મુજબ ઘટના સ્થળ પર ૧૩ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. ગોળીબારની પાછળ પારિવારિક કારણો જણાવાઇ રહ્યા છે. કેટલાક લોકો અંતિમ સંસ્કાર માટે એકઠા થયા હતા તે સમયે થયેલા ફાયરિંગમાં બે લોકો મૃત્યુ પામ્યા હતા. ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જણાવાયું છે કે પારિવારિક વિવાદને કારણે અંતિમ સંસ્કારમાં હિંસાની શકયતાઓ હતી અને તેથી આર્મ્ડ સિકયોરિટી પણ અપાઇ હતી. એક પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળે હાજર હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ