બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / tulsi-pan-will-make-you-rich-people

NULL / શું તમે અમીર બનવા માંગો છો...? તુલસીના પાન બનાવશે અમીર..

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બધા લોકોને અમીર બનવાનું એક સ્વપ્ન હોય છે તેથી જ તેઓ પૈસાવાળા લોકોની જીવનશૈલી જોઈને પોતે પણ ધનવાન થવાના ઉપાય શોધતા રહે છે. થોડા તુલસીના પાન ધનવાન બનાવી શકે છે. તુલસીના પાન ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય છે. તુલસીનો છોડ અતિ પવિત્ર માનવામાં આવે છે તેનો ઉપયોગ દરેક શુભ કાર્યમાં કરવામાં આવે છે.

તુલસીનું પાન ઘરમાં રહેલી નકરાત્મક શક્તિઓ દૂર કરે છે અને ધનવાન બનાવે છે તે વાત બહુ ઓછા લોકો જાણતા હતા. તુલસીના કેટલાક પાનનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તો ધનવાન બની શકાય છે.

જો ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ થયો હોવાનો અહેસાસ થાય તો સૌથી સુતા પહેલા તુલસીના પાંચ પાન પોતાના ઓશિકા નીચે રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે.

- જે દંપતીને એકબીજા સાથે બનતું નથી અને દરરોજ ઝઘડા થાય છે તેવા લોકોએ તુલસીના પાન પોતાની પાસે રાખવા જોઈએ. આ પ્રયોગ કરવાથી દાંપત્યજીવનમાં ક્યારેય કોઈ અણબનાવ નહિ બને અને સુખ-સમૃદ્ધિ ભરપૂર રહેશે.

- તુલસીપત્ર અતિ પવિત્ર હોય છે ઘરમાં રહેલ નેગેટિવ ઉર્જાને બહાર ફેંકવાનું કામ કરે છે માટે તુલસીના પાન જે સ્થળે રાખવામાં આવ્યા હોય તે સ્થળેથી 24 કલાક બાદ તે પાન બદલવા જોઈએ આ પ્રયોગ સતત 21 દિવસ સુધી કરવો જોઈએ. સૂકા પાનને પાણીમાં વહાવી દેવા જોઈએ.

-  તુલસીના 5 પાનને એક લાલ કાગળમાં રાખી તે કાગળ વાળીને પૂજા સ્થળ પર રાખી રોજ તેની પૂજા કરવી જોઈએ પૂજા કરતી વખતે પોતાના મનની ઈચ્છા તે પાન સામે સાચા મને બોલવાથી થોડા દિવસમાં મનોકામના પૂર્ણ કરે છે.   

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ