બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Tragedy with Ajay Devgn on the set of the film: Rohit Shetty said - shooting could not be done without him

મનોરંજન / ફિલ્મના સેટ પર અજય દેવગણ સાથે દુર્ઘટના: રોહિત શેટ્ટીએ કહ્યું- તેના વગર તો શૂટિંગ ના થઈ શકે, જાણો હવે કેવી છે તબિયત

Megha

Last Updated: 11:01 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ 'સિંઘમ 3'ના શૂટિંગ દરમિયાન અજયને આંખમાં ઈજા થઈ જેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.

  • અજય દેવગણ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે
  • અજય દેવગણ 'સિંઘમ 3'ના શૂટિંગ સેટ પર ઈજાગ્રસ્ત થયો
  • 'સિંઘમ 3' ફિલ્મનું શૂટિંગ પણ કેન્સલ કરવામાં આવ્યું છે

આ દિવસોમાં બોલિવૂડ અભિનેતા અજય દેવગણ તેની આગામી ફિલ્મ 'સિંઘમ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ચાહકો પણ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.દરમિયાન, અભિનેતા વિશે મોટા સમાચાર આવી રહ્યા છે કે અજયનો ફિલ્મના સેટ પર અકસ્માત થયો છે. ફેન્સ અભિનેતા માટે ચિંતિત છે અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. 

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગણ 'સિંઘમ 3'ના શૂટિંગ સેટ પર ઈજાગ્રસ્ત થયો છે અને તેની આંખમાં ઈજા થઈ છે. સૂત્રોનું માનીએ તો અજયની આંખમાં ઈજાના કારણે ફિલ્મનું શૂટિંગ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

એટલું જ નહીં પરંતુ રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે ત્યારે તેની શરૂઆત હૈદરાબાદથી થઈ શકે છે. કારણ કે ફિલ્મના શૂટિંગ માટે આ તારીખો પહેલાથી જ નક્કી કરવામાં આવી છે. જોકે, હવે જે શેડ્યૂલ કેન્સલ કરવામાં આવ્યું છે તે 2024ના હૈદરાબાદ શેડ્યૂલના શૂટિંગ પછી પૂર્ણ થશે. સૂત્રોએ માહિતી આપી છે કે રોહિત શેટ્ટી અજય વગર શૂટિંગ શરૂ થઈ શકે તેમ નથી.

જ્યારે રોહિત શેટ્ટીને પૂછવામાં આવ્યું કે શું તમે અન્ય સ્ટાર્સ સાથે શૂટિંગ કરી શકો છો, તો તેણે કહ્યું કે અજય વિના આ શક્ય નથી અને તે ફિલ્મનો મુખ્ય પાત્ર છે, તેથી તેના વિના તે પૂર્ણ થઈ શકે નહીં. હવે જોવાનું એ રહે છે કે અભિનેતા ક્યારે શૂટિંગ પર પાછા ફરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ