બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / લાઈફસ્ટાઈલ / This item kept in the kitchen is very useful Mosquitoes will escape from every corner of the house, follow these 7 tips
Pravin Joshi
Last Updated: 08:12 PM, 17 March 2024
ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ સામાન્ય છે. જો તમે પાણી ભરાયેલા વિસ્તારમાં રહો છો, તો તમારે અહીં વધુ મચ્છરોનો સામનો કરવો પડી શકે છે. ભલે મચ્છરોને મારવા માટે કોઇલ અથવા સ્પ્રેનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ થોડા સમય પછી તે તમારી પાસે પાછા આવે છે. કેમિકલ ઉત્પાદનોનો વારંવાર ઉપયોગ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. જો કે, તમે કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ મલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવતા મચ્છરોથી છુટકારો મેળવી શકો છો. જો તમે ઘરમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુનો ઉપયોગ કરશો તો તેનાથી મચ્છરો પણ દૂર રહેશે.
લીમડો
લીમડાના પાન મચ્છરોથી બચવા માટે પણ ઉપયોગી છે. આ માટે એક માટીનો વાસણ લો અને તેમાં લીમડાના સૂકા પાન નાખો. તેમાં થોડી કપૂર લવિંગ અને તમાલના પાન નાખીને સાંજે ઘરમાં સળગાવી દો. ઘરની બારીઓ અને દરવાજા થોડા સમય માટે બંધ રાખો. જો તમે આ ઉપાયો કરશો તો મચ્છરો ઘરમાંથી ભાગી જશે જો તમે ઘરમાં લીમડાનો ધૂમ્રપાન કરશો તો મચ્છર એક મિનિટ પણ નહીં રહે.
એપલ સાઇડર
સ્પ્રે બોટલમાં અડધુ પાણી અને અડધુ એપલ સાઇડર વિનેગર મિક્સ કરો. હવે તેને તમારા કપડા અને શરીર પર સ્પ્રે કરો. તમારી નજીક એક મચ્છર પણ નહીં આવે.
લસણ
લસણ ઘરમાંથી મચ્છરોને દૂર કરવા માટે પણ ઉપયોગી છે. આ માટે પહેલા લસણને ઉકાળો અને પછી તેની પેસ્ટ બનાવીને પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં તે જગ્યાએ સ્પ્રે કરો જ્યાં મચ્છર બેઠેલા હોય. આ ઉપાય અપનાવવાથી મચ્છરો ભાગી જશે.
લીંબુ
લીંબુ મચ્છરોને ઘરથી દૂર રાખવામાં અસરકારક છે. આ માટે લીંબુના ટુકડા કરી લો અને તેમાં લવિંગ રાખો. હવે આ લીંબુને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં મચ્છરો સૌથી વધુ આવે છે. આ લીંબુ રાખવાથી મચ્છરો દૂર થઈ જશે.
તુલસીનો છોડ
તુલસી આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે અને તે મચ્છરોથી બચવામાં પણ અસરકારક છે. તેના માટે સૂકા અને ખરી પડેલા તુલસીના પાન ભેગી કરીને સાંજે ઘરમાં સળગાવી દો. ધુમાડાથી મચ્છર ભાગી જાય છે.
વધુ વાંચો : હઠીલા રોગો માટે વરદાન છે આ છોડ, પેશાબ સંબંધિત બીમારીઓ પણ થશે છૂમંતર, આર્યુવેદનો છે ચમત્કારક
કોફી પાવડર
તમે કોફી પાવડરની મદદથી પણ મચ્છરોને દૂર રાખી શકો છો. જો તમારા ઘરની આસપાસ પાણી ભરાયેલું હોય, જો તમે તેમાં કોફી પાવડર છાંટશો તો મચ્છરનો લાવા નહીં ફૂટે અને નવા મચ્છરોનો જન્મ નહીં થાય.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime