બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
VTV / third wave might not happen if we take strong measures
Kavan
Last Updated: 10:42 PM, 7 May 2021
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો જરૂરી પગલા લેવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેરથી રાષ્ટ્રને બચાવી શકાશે. આ સાથે જ તેમણે સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાની પણ અપીલ કરી હતી.
થોડા દિવસ પહેલા જ ત્રીજી લહેરની આપી છે ચેતવણી
એમણે એવું પણ કહ્યું કે, સરકાર દ્વારા નક્કી કરેલ ગાઇડલાઈનનું પાલન કરીશું. તો ઓછી જગ્યા પર ત્રીજી લેહેર આવશે અને કદાચ કોઈ પણ જગ્યા પર ના પણ આવે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા રાઘવન દ્વારા કેહવામાં આવ્યું હતું કે દેશમાં ત્રીજી લહેર આવવાનું નક્કી છે .
તો દરેક જગ્યાએ નહીં આવે કોરોનાની ત્રીજી લહેર
ભારત સરકારના પર્મુખ સલાહકાર પ્રોફેસર વિજયરાઘને કોરોના વાઇરસથી સાજા થયેલા ઘણા દર્દીઓમાં જીવલેણ ફૂંગલ ઇન્ફેકશન મ્યુકોરમાઇસીસના કેસોને લઈને કહ્યું હતું કે એના પર નજર રાખી રહ્યા છીએ. જો આપણે કડક ઉપાય કરીશું તો ત્રીજી લહેર દેશના દરેક જગ્યાએ નહીં આવે.
12 રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના કેસ
સરકારે કહ્યું હતું કે મહારાસ્ટ્ર, કર્ણાટક, કેરળ અને ઉત્તર પ્રદેશ સહિત 12 રાજ્યોમાં એક લાખથી પણ વધારે કોરોના વાઇરસના દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારે કહ્યું કે કર્ણાટક,કેરળ, તમિલનાડુ, પ.બંગાળ, રાજસ્થાન અને બિહાર આ રાજ્યો સામેલ છે. જ્યાં રોજના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ