બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

VTV / ધર્મ / things-about-shoes-and-slipper-related-to-luck

NULL / આવા જૂતાં ભૂલથી પણ ન પહેરતાં નહીં તો શરૂ થઇ જશે તમારો ખરાબ સમય

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આપણી જીવન-જરૂરિયાતની વસ્તુઓની સાથે આપણું ભાગ્ય જોડાયેલું છે. જ્યોતિષની માન્યતા અનુસાર આપણા શરીરના અલગ-અલગ અંગોમાં અલગ-અલગ ગ્રહોનો વાસ હોય છે અથવા તો એમ પણ કહી શકીએ કે આપણા અંગો અલગ-અગલ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. પગનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ શનિ છે. શનિ ન્યાયાધીશ છે અને આપણા કર્મો માટે ફળ આપે છે કુંડલીમાં અષ્ટમ એટલે આઠમાં ભાવ શનિ સાથે સંબંધિત છે. જો આ ભાવ અપશુકનિયાળ હોય તો વ્યકિતને ખરાબ સમયનો સામનો કરવો પડે છે. આ માટે જો અપશુકનિયાળ જૂતા પહેરવામા આવે તો વ્યકિતનો ખરાબ સમય શરૂ થઇ જાય છે.

 જાણો કયા પ્રકારના જૂતા પહેરવાથી તમારે બચવું જોઇએ..

કોઇ પણ બહારની વ્યકિત દ્વારા જો ભેટ તરીકે જૂતા આપવામાં આવે તો તે પહેરવાનું ટાળવું જોઇએ. આ જૂતા શનિનું દાન હોય છે આ ધારણ કરવાથી શનિ ક્રોધિત થાય છે અને કુંડળીનો અષ્ટમ ભાવ અપશુકનિયાળ થઇ શકે છે.

ફાટેલા-તૂટેલાં જૂતા પહેરવાથી બચવું જોઇએ. જે લોકો ફાટેલાં જૂતાં પહેરે છે તે લોકોને ધન સંબંઘી કામોમાં સરળતાથી સફળતા મળતી નથી.

કાળા જૂતાં તમામ લોકો માટે શુભ માનવામાં આવે છે. કાળો રંગ શનિનો પ્રિય રંગ છે અને આ કારણથી  જો કાળા જૂતાં પહેરવામાં આવે તો શનિ તરફથી શુભ ફળ પ્રાપ્ત થઇ શકે છે.

નોકરી કરતા લોકો માટે વાદળી રંગના જૂતા અશુભ માનવામાં આવે છે. નોકરી કરનાર લોકોએ સામાન્ય રીતે કાળાં રંગના જૂતા પહેરવા જોઇએ.

જે લોકો ચિકિત્સાના ક્ષેત્રથી જોડાયેલા છે તેમણે સફેદ કે લીલા રંગના જૂતા પહેરવાથી બચવું જોઇએ. સફેદ રંગના જૂતાં ચંદ્ર અને લીલા રંગના જૂતાંથી બુધનો દોષ વધે છે.

લાલ અને પીળા રંગના જૂતાં પહેરવાથી પણ બચવું જોઇએ કેમકે આ રંગોનાં જૂતાંથી મંગળ અને ગુરુનો દોષ વધે છે.

જ્યોતિષ પ્રમાણે જૂતાં ખોવાઇ જવાનું કે ચોરી થવાનું શુભ માનવામાં આવે છે તેનાથી ખરાબ સમય દુર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ