બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / these rules of vastu increase wealth and prosperity

વધશે સમૃદ્ધી / Vastu Tips For Home: આ વાતનું ધ્યાન રાખશો તો ઘરમાં વધશે ધન અને સંપત્તિ, આજથી કરો પ્રયોગ

Premal

Last Updated: 12:32 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્ર મુજબ કરવામાં આવેલા કાર્ય શુભ પરિણામ આપે છે. આવુ વાસ્તુ શાસ્ત્રના જાણકારોનુ માનવુ છે. ધર્મ શાસ્ત્ર મુજબ યુધિષ્ઠિરના રાજતિલક સમયે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને રાજ્ય અને ઘરની સુખ-સમૃદ્ધી માટે વાસ્તુના અમુક નિયમ જણાવ્યા હતા.

  • વાસ્તુ શાસ્ત્ર મુજબ કરાતા કાર્યથી આવે છે શુભ પરિણામ
  • ઘરની સુખ-સમૃદ્ધી માટે જાણો વાસ્તુના નિયમો
  • વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં ધન અને સંપન્નતા આવે છે

ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યા હતા વાસ્તુના નિયમ 

  1. આ વાસ્તુના નિયમોનું પાલન કરવાથી ઘરમાં ધન અને સંપન્નતા આવી શકે છે. આવો જાણીએ આ વાસ્તુ ટિપ્સ અંગે. દરેક ઘરમાં પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. પાણીની આ વ્યવસ્થા ઉત્તર-પૂર્વ દિશામાં કરવી જોઈએ. ખરેખર, આ દિશા ઈશ્વર સાથે જોડાયેલી માનવામાં આવે છે. 
  2. ઘરમાં ચંદનની માળા હોવી અત્યંત શુભ છે. ઘરમાં ચંદનની લાકડી, માળા અથવા અગરબતી કશું પણ રાખી શકો છો. ચંદન ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રભાવને સમાપ્ત કરી દે છે. 
  3. ઘરમાં મધ હોવુ અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સુખ-સમૃદ્ધીના ઉપાય જણાવતા કહ્યું હતું કે મધ આત્માને શુદ્ધ કરવાની સાથે-સાથે ઘરના વાતાવરણને પણ સ્વચ્છ રાખે છે. 
  4. ઘરમાં ગાયના શુદ્ધ ઘીનો ઉપયોગ કરવાથી લાભ થાય છે. આ ઘીનો ઉપયોગ દીવો પ્રગટાવવા અથવા ભોજન કરાવવામાં કરી શકો છો. આ વાતનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ કે ઘરમાં ઘી ક્યારેય પુરૂ ના થાય.
  5. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે માં સરસ્વતીની પૂજા કરવાથી બુદ્ધી શુદ્ધ થાય છે ક્યારેય ગરીબી આવતી નથી. એવામાં ઘરમાં માં સરસ્વતીની તસ્વીર અને મૂર્તિ આવશ્ય હોવી જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ