બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / The veteran Bollywood actor was admitted to the hospital due to chest pain, fans are worried

દિલ્હી / દિગ્ગજ બોલીવુડ એક્ટરને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં કરાયા દાખલ, ફેન્સ ચિંતામાં

Vishal Khamar

Last Updated: 08:43 PM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ અભિનેતા અન્નુ કપૂરની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • ફિલ્મ અભિનેતા અન્નુ કપૂરની તબિયત બગડી
  • સારવાર અર્થે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા
  • અન્નુ કપૂરના ફેન્સ ચિંતામાં

ફિલ્મ અભિનેતા અન્નુ કપૂરની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ર્ડાક્ટરોના જણાવ્યા મુજબ હાલ તેમની હાલત સ્થિર છે.

ડોક્ટરે આપી હેલ્થ અપડેટ
ફેમસ એક્ટર અને સિંગર અન્નુ કપૂરને 26 જાન્યુઆરીની સવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ર્ડાક્ટરના જણાવ્યા અનુસાર, કપૂરને છાતીમાં દુઃખાવાની સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા.  તેઓ કાર્ડિયોલોજીના ડો. સુશાંતની દેખરેખ હેઠળ છે.  હાલમાં અન્નુ કપૂરની હાલત સ્થિર છે.

અન્નુ કપૂર ડ્રામા સ્કૂલમાં એડમિશન લઈ અભિનય શીખ્યા હતા
અન્નુ કપૂરનો જન્મ 20 ફેબ્રુઆરી 1956ના રોજ ભોપાલમાં થયો હતો. અન્નુ કપૂરના પિતા મદનલાલ કપૂર પંજાબી હતા. તેમની માતા કમલા બંગાળી હતા. અન્નુ કપૂરના પિતા પારસી થિયેટર કંપની ચલાવતા હતા જે એક શહેરથી બીજા શહેરમાં જઈને શેરીઓના લોકોને મનોરંજુ પૂરૂ પાડતા હતા. તેમજ અભિનેતાની માતા કવિ હતી. ઉપરાંત, તેમને ક્લાસિકલ ડાન્સ કરવાનો શોખ હતો.  અન્નુ કપૂર આર્થિક સંકડામણના કારણે ભણી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, અન્નુ કપૂર બાળપણમાં તેમના પિતાની થિયેટર કંપનીમાં જોડાયા હતા.  ત્યારબાદ અન્નુ કપૂરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. અહીં સખત મહેનત કરી. તેઓ અભિનય શીખ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ