બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / મનોરંજન / બોલિવૂડ / The veteran Bollywood actor was admitted to the hospital due to chest pain, fans are worried
Vishal Khamar
Last Updated: 08:43 PM, 26 January 2023
दिल्ली में एक्टर अन्नू कपूर को आया हार्ट अटैक, गंगाराम अस्पताल में हुए एडमिट। #AnnuKapoor pic.twitter.com/nQCDUHiYoC
— Reetesh Maheshwari (@Reetesh777) January 26, 2023
ફિલ્મ અભિનેતા અન્નુ કપૂરની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ર્ડાક્ટરોના જણાવ્યા મુજબ હાલ તેમની હાલત સ્થિર છે.
ડોક્ટરે આપી હેલ્થ અપડેટ
ફેમસ એક્ટર અને સિંગર અન્નુ કપૂરને 26 જાન્યુઆરીની સવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ર્ડાક્ટરના જણાવ્યા અનુસાર, કપૂરને છાતીમાં દુઃખાવાની સમસ્યાને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ કાર્ડિયોલોજીના ડો. સુશાંતની દેખરેખ હેઠળ છે. હાલમાં અન્નુ કપૂરની હાલત સ્થિર છે.
અન્નુ કપૂર ડ્રામા સ્કૂલમાં એડમિશન લઈ અભિનય શીખ્યા હતા
અન્નુ કપૂરનો જન્મ 20 ફેબ્રુઆરી 1956ના રોજ ભોપાલમાં થયો હતો. અન્નુ કપૂરના પિતા મદનલાલ કપૂર પંજાબી હતા. તેમની માતા કમલા બંગાળી હતા. અન્નુ કપૂરના પિતા પારસી થિયેટર કંપની ચલાવતા હતા જે એક શહેરથી બીજા શહેરમાં જઈને શેરીઓના લોકોને મનોરંજુ પૂરૂ પાડતા હતા. તેમજ અભિનેતાની માતા કવિ હતી. ઉપરાંત, તેમને ક્લાસિકલ ડાન્સ કરવાનો શોખ હતો. અન્નુ કપૂર આર્થિક સંકડામણના કારણે ભણી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, અન્નુ કપૂર બાળપણમાં તેમના પિતાની થિયેટર કંપનીમાં જોડાયા હતા. ત્યારબાદ અન્નુ કપૂરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. અહીં સખત મહેનત કરી. તેઓ અભિનય શીખ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ