VTV વિશેષ / 'મહા' વાવાઝોડું તો શું 250 કિ.મીની ઝડપનાં વાવાઝોડાંમાં પણ મહામેરૂ પ્રાસાદ મંદિરનો પથ્થર પણ હલ્યો નહોતો

The 'Maha' thunderstorm did not even rock the Mahamaru Palace Temple in the 250 km winds

ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાં બાદ છ મહિનામાં જ બીજુ 'મહા' વાવાઝોડું ત્રાટકવાની સંભાવના સેવાઈ રહી છે. મહા વાવાઝોડું લગભગ 100 કિ.મી./ કલાકની ઝડપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે અને પારાવાર નુકસાની કરે તેવી ભીતિ છે. જો કે વાયુ બાદ મહા વાવાઝોડું વેરાવળ નજીકના વિસ્તારોને અસર કરશે પણ સોમનાથ મંદિર શું થશે. આ પ્રશ્નના જવાબમાં મંદિરના સેક્રેટરી કહે છે 100 કિમીની ઝડપે આવતું 'મહા' તો શું 250 કિમીની ઝડપે ફુંકાયેલા વાવઝોડામાં પણ કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર (સોમનાથ)નો પથ્થર પણ નથી હલ્યો. તો જાણીએ શું છે તેના સ્ટ્રક્ચરની વિશેષતા...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ