બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / swami shankracharya and lokesh muni on maulana arshad madani controversial statement on om and allah
Vaidehi
Last Updated: 05:57 PM, 13 February 2023
દેશની રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાનમાં જે જમીયત ઉલેમા-એ-હિંદનાં મહા અધિવેશન બીજા ધર્મ અને સંપ્રદાયોને જોડવા માટે ન માત્ર મુસ્લિમ પરંતુ અન્ય ધર્મનાં લોકો પણ એકજૂથ થઈ રહ્યાં હતાં, તેમાં મૌલાના અરશદ મદની દ્વારા કરવામાં આવેલા ॐ અને અલ્લાહ એક હોવાના નિવેદન બાદ વિવાદો શરૂ થઈ ચૂક્યાં છે. મૌલાના અરશદ મદનીનાં નિવેદનથી ન માત્ર હિન્દૂ પરંતુ મુસ્લિમોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. મદનીનાં દાવા પર સંતો સવાલો ઊઠાવી રહ્યાં છે. ત્યારે જ્યોર્તિમઠનાં શંકરાચાર્ય સ્વામી અને જૈન ધર્મઆચાર્ય લોકેશ મુનિની પ્રતિક્રિયા સામે આવી છે.
મદનીને મસ્જિદોમાં ॐ લખવાનો આપ્યો ચેલેન્જ
જ્યોર્તિમઠનાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહે છે કે 'જો અરસદ અદનીનો દાવો છે કે ॐ અને અલ્લાહ એક છે તો આ વાતને સાબિત કરવા માટે તેમણે પોતાની મસ્જિદો પર ॐ લખાવવું જોઈએ. તેની શરૂઆત કાબાથી થવી જોઈએ અને તેમણે ત્યાં સોનાનાં વરખથી ॐ લખાવવું જોઈએ. ત્યારબાદ જામા મસ્જિદમાં ॐ લખાવો. જ્યાં-જ્યાં પર અલ્લાહ લખાયેલું છે ત્યાં ॐ લખાવવું જોઈએ કારણકે તેમની દ્રષ્ટિએ બંને એક જ છે. '
જૈન ધર્મઆચાર્ય લોકેશ મુનિએ વાતને કહી ફાલતૂ
જૈન ધર્મઆચાર્ય લોકેશ મુનિએ મદનીની વાતને ફાલતૂની જણાવી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની ફાલતૂની વાતોથી પ્રાચિન ઈતિહાસ સિદ્ધ થતો નથી. જૈન મુનિનું કહેવું છે કે ' આપણો ઈતિહાસ સૌ કોઈ જાણે છે કે ક્યારથી સનાતન અથવા જૈન પરંપરા છે. આ સૌને ખબર જ છે કે ક્યારે ઈસ્લામ ક્યારે આવ્યું છે...મેં તેમને એ વાત માટે શાસ્ત્રાર્થનું આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે આવો બેસો, અમે તમને જણાવીએ કે ક્યારથી તમારો ઈતિહાસ છે.'
આ છે સમગ્ર મામલો
મૌલાના અરશદ મદનીએ આ કાર્યક્રમનાં મંચથી ॐ અને અલ્લાહને એક જણાવ્યું અને આદમની તુલના મનુથી કરી ત્યારે હિન્દૂ સહિત અન્ય ધર્મગુરૂ આ વાતને નકારીને સભા છોડવા માંડ્યાં. જૈન ધર્મગુરૂ આચાર્ય લોકેશ મુનિએ તો ભરી સભામાં જ મદનીને શાસ્ત્રાર્થ માટે પડકાર્યું હતું. અરશદ મદની દ્વારા હિન્દૂ પરંપરા અના માન્યતાઓને ઈસ્લામ સાથે જોડીને રજૂ કરવા અંગે શંકરાચાર્ય સહિત અનેક ધર્મ ગુરુઓની પ્રતિક્રિયાઓ આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh