બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'Surya-Tilak' on the forehead of Lord Mahavir Swami in Gandhinagar
Malay
Last Updated: 03:21 PM, 22 May 2023
આજે 22 મે છે ત્યારે દર વર્ષની જેમ કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના ભવનમાં બરાબર બપોરે 2 કલાક 7 મિનિટે સૂર્ય તિલકની અલૌકિક ખગોળીય ઘટના બની. દર વર્ષની જેમ આ વર્ષે પણ 24માં તીર્થંકર મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ નજારો જોવા દૂર-દૂરથી કોબા મહાવીર જૈન આરાધના કેન્દ્ર પર આવી પહોંચ્યા હતા. તો ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા મારફતે પણ લાખો લોકોએ દર્શનનો લાભ લીધો હતો. લોકો આ અલોકીક કુદરતી દર્શન કરી ભાવવિભોર થઈ ગયા હતા.
મહાવીર સ્વામીના લલાટે થયું સૂર્યતિલક
ગચ્છાધિપતિ આચાર્ય દેવ કૈલાશસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મના દિવસની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે 22 મેના રોજ બપોરે 2 કલાક 7 મિનિટે ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્ય કિરણ પડે છે. ભગવાનના કપાળ પર તેજસ્વી સૂર્યના કિરણથી તિલક થયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime