બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 01:54 PM, 18 November 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ પોતાના નિશ્ચિત સમય પર ગ્રહ ગોચર કરે છે. સૂર્ય દર 30 દિવસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. નવેમ્બરમાં સૂર્ય 17 નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. ગ્રહોના રાજા સૂર્યના ગોચર કરવાથી દરેક 12 રાશિના લોકોના જીવન પ્રભાવિત થશે.
સૂર્યના રાશિ બદલવાથી તેનો પ્રભાવ વ્યક્તિના દરેક અંગો પર પણ પડે છે. સૂર્યનું ગોચર જ્યાં અમુક રાશિના લોકો માટે શુભ અને ફળદાયી રહેશે. ત્યાં જ અમુક રાશિના જાતકોને આ સમયે સંભાળવું પડશે. આવો જાણીએ સૂર્યનું ગોચર કઈ ત્રણ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલી ઉભી કરશે.
મકર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના ગોચર કરવાથી મકર રાશિના લોકોના ખિસ્સા પર તેની ભારે અસર પડશે. આ સમયે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પ્રભાવ પડશે. સાથે જ વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ મુશ્કેલીઓ આવી શકે છે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. માનસિક તણાવ થઈ શકે છે. એક મહિનો મકર રાશિના લોકોને વિવાદોથી દૂર રહેવાનું રહેશે.
કુંભ
જણાવી દઈએ કે 17 નવેમ્બરે સૂર્યએ વૃશ્ચિક રાશિમાં ગોચર કર્યું છે. એવામાં આ રાશિના જાતકોને ખાસ સાવધાન રહેવાનું રહેશે. જણાવી દઈએ કે સૂર્યનું આ ગોચર આ રાશિના લોકો માટે સારૂ નથી માનવામાં આવી રહ્યુ. એવામાં આ લોકોનો જીવસાથી સાથે ઝગડો થઈ શકે છે.
આટલું જ નહીં વ્યક્તિને કોઈ પણ પ્રકારના વિવાદોથી દૂર રહેવાનું રહેશે. વ્યક્તિને આ સમયમાં ધૈર્યથી કામ લેવું પડશે. જો કોઈ નવું કાર્ય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તો આ સમયે ન કરો.
કન્યા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના લોકો માટે આ સમય યોગ્ય નથી માનવામાં આવી રહ્યો. આ સમયે વ્યક્તિને કોઈ પણ વૈવાહિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આટલું જ નહીં તેના ઉપરાંત આર્થિક જીવનમાં પણ રૂપિયાને લઈને ઘણા પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. માનસિક વિકાર ઉત્પન્ન થઈ શકે છે. આ રાશિના લોકોએ લડાઈ ઝગડાથી દૂર રહેવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime