બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / સુરત / Surat Kadodara Lovers die by jumping from 5th floor

પ્રેમ / પોલીસે દરવાજો ખખડાવ્યો અને 13 વર્ષની પ્રેમિકા સાથે પ્રેમીએ લગાવી મોતની છલાંગ: સુરતની કરૂણ ઘટના

Dinesh

Last Updated: 05:41 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Lovers suicide: સુરતના કડોદરામાં પોલીસના હાથે પકડાઇ જવાના ડરે પ્રેમી પંખાડીઓએ 5માં માળેથી લગાવી છલાંગ, સારવાર દરમિયાન બંનેના મોત

  • સુરતના કડોદરામાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત 
  • મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને યુવક કડોદરા લઇ આવ્યો હતો
  • રાત્રી દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ શોધવા આવી હતી


કહેવાય છે કે, પ્રેમ આંધળો છે અને જે પ્રેમને પામવા માટે પ્રેમીઓ અનહદ સુધી જઈ શકે છે તેવા આપણે અવાર નવાર કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં કેટલાક પ્રેમી પંખીડાઓ એકબીજાને પામી શકે તેમ ન હોય ત્યારે કોઈ ઉપાય કે, સુજાવ મેળવવાના બદલે ફક્ત મોતને વ્હાલું સમજી લેતા હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના કડોદરાથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.  જ્યાં પ્રેમી પંખીડાઓ આપઘાત કર્યો છે. 

5માં માળેથી લગાવી છલાંગ
આ પ્રેમીઓની વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને યુવક કડોદરા લઇ આવ્યો હતો. જો કે, રાત્રી દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ તેમને શોધવા માટે આવી હતી. ત્યારે તે લોકોને લાગ્યું હવે પોલીસના હાથે પકડાઈ જઈશું અને જુદા થઈ જઈશુ. જેના ડરથી આ પ્રેમી પંખીડાઓએ સરગમ એપાર્ટમેન્ટના 5માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 

વાંચવા જેવું: સુરતમાં ટામેટા બન્યાં પડોશીના મોતનું કારણ, રાતે માગવા ગયો, સવારમાં ચપ્પાથી પતાવી દીધો

સારવાર દરમિયાન મોત
પ્રેમી પંખીડાઓ રૂમમાં હતા ત્યારે પોલીસે દરવાજો પણ ખખડાવ્યો હતો. જે દરવાજ ખટખટાવ્યા બાદ સતત 5 મિનિટ સુધી પોલીસે ખોલવાની રાહ જોઈ હતી. પરંતુ તેમણે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ આ બંન્નેએ ફ્લેટના પાંચમાં માળેથી છલાંગ લગાવી લીધી હતી. જો કે બાદમાં બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે બંનેના મોત થયા હતાં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ