બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
Dinesh
Last Updated: 05:41 PM, 29 January 2024
કહેવાય છે કે, પ્રેમ આંધળો છે અને જે પ્રેમને પામવા માટે પ્રેમીઓ અનહદ સુધી જઈ શકે છે તેવા આપણે અવાર નવાર કિસ્સાઓ સાંભળ્યા છે. જેમાં કેટલાક પ્રેમી પંખીડાઓ એકબીજાને પામી શકે તેમ ન હોય ત્યારે કોઈ ઉપાય કે, સુજાવ મેળવવાના બદલે ફક્ત મોતને વ્હાલું સમજી લેતા હોય છે, ત્યારે ફરી એકવાર સુરતના કડોદરાથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પ્રેમી પંખીડાઓ આપઘાત કર્યો છે.
5માં માળેથી લગાવી છલાંગ
આ પ્રેમીઓની વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશની 13 વર્ષની સગીરાને યુવક કડોદરા લઇ આવ્યો હતો. જો કે, રાત્રી દરમિયાન મધ્યપ્રદેશની પોલીસ તેમને શોધવા માટે આવી હતી. ત્યારે તે લોકોને લાગ્યું હવે પોલીસના હાથે પકડાઈ જઈશું અને જુદા થઈ જઈશુ. જેના ડરથી આ પ્રેમી પંખીડાઓએ સરગમ એપાર્ટમેન્ટના 5માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
વાંચવા જેવું: સુરતમાં ટામેટા બન્યાં પડોશીના મોતનું કારણ, રાતે માગવા ગયો, સવારમાં ચપ્પાથી પતાવી દીધો
સારવાર દરમિયાન મોત
પ્રેમી પંખીડાઓ રૂમમાં હતા ત્યારે પોલીસે દરવાજો પણ ખખડાવ્યો હતો. જે દરવાજ ખટખટાવ્યા બાદ સતત 5 મિનિટ સુધી પોલીસે ખોલવાની રાહ જોઈ હતી. પરંતુ તેમણે દરવાજો ખોલ્યો ન હતો. ત્યારબાદ આ બંન્નેએ ફ્લેટના પાંચમાં માળેથી છલાંગ લગાવી લીધી હતી. જો કે બાદમાં બંનેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે બંનેના મોત થયા હતાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો