બ્રેકિંગ ન્યુઝ
દેશમાં 9 વાગ્યા સુધી 10.51 ટકા મતદાન નોંધાયું
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન
ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન
CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત
ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું
ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું
PM મોદીએ કર્યું મતદાન
ભાવનગરમાં 2 EVM ખોટવાયા
પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત
આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે
Dinesh
Last Updated: 06:00 PM, 26 February 2024
ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે. જે 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલવાનો છે. જેમાં ધારાસભ્યો દ્વારા સરકારને વિવિધ સવાલો કરવામાં આવી રહ્યાં છે.જ્યારે સરકાર દ્વારા તે સવાલોના જવાબ આપવામાં આવી રહ્યાં છે.ત્યારે રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 25 હજાર 478 વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી છે
'ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા'
કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો હતો કે,રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 25,478 વ્યક્તિઓએ આપઘાત કર્યા છે. વર્ષ 2020-21માં 8,307 લોકોએ આપઘાત કર્યો હતો. જ્યારે વર્ષ 2021-22માં 8,614 લોકોએ આપઘાત કર્યો હતો.
વાંચવા જેવું: 'ગૂગલ મેપ રિવ્યૂ કરો અને કમાણી કરો', ગાંધીનગરના યુવાનને 11 લાખનો ચૂનો, વોટ્સએપ પર મોટો ફ્રોડ
પોલીસે 1901 લોકોની ધરપકડ કરી
આપઘાતના કિસ્સાઓમાં પોલીસે 1901 લોકોની ધરપકડ કરી છે.જ્યારે 180 પોલીસ પકડથી દૂર છે. આપઘાતના વિવિધ કારણો પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતાં. માનસિક બીમારી, પ્રેમ પ્રકરણ, ગંભીર બીમારી, પારિવારિક સમસ્યાઓ, આર્થિક સંકડામણ અને પરીક્ષામાં નાપાસ થવાના ડર સહિત કારણોને લઈ આપઘાત કાર્યો હોવાની વિગતો જણાવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ