બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / NRI News / Speaking after the post-mortem report of Sushant Singh Rajput, the doctor of AIIMS said, "He was killed.
ADVERTISEMENT
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત નાં મોત અંગે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચાઓ અને તપાસ ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી તબીબી સંસ્થા AIIMS સાત ડોકટરોની ટીમે થોડા દિવસો પહેલાના એક અહેવાલમાં કહ્યું હતું કે અભિનેતાનું મોત આત્મહત્યાને કારણે થયું છે, તેમાં હત્યા જેવી કોઈ વાત નથી.સુશાંતના મોત અંગે અનેક સવાલો ઉભા થયા છે, પરંતુ હવે AIIMS દ્વારા આત્મહત્યાની પુષ્ટિ કરવામાં આવી છે.
.jpg)
ADVERTISEMENT
AIIMS ડોકટરોની ટીમે સુશાંત સિંહ રાજપૂત ના પોસ્ટ મોર્ટમ, વિસેરા રિપોર્ટનું પરીક્ષણ કર્યું હતું અને તમામ તબીબી એન્ગલસથી ચકાસીને તેમણે આ રિપોર્ટ વિશે વાત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ ટીમના એક ડોક્ટરે કહ્યું હતું કે ટીમના તમામ સાત સભ્યોએ સ્વીકાર્યું છે કે સુશાંતનું મોત આત્મહત્યાને કારણે થયું છે.
AIIMS ના ડોક્ટરોએ કેવી રીતે તપાસ આગળ વધારી
ADVERTISEMENT
જ્યારે સુશાંત સિંહ રાજપૂત નાં મોતનો કેસ CBI ને સોંપાયો હતો, ત્યારે CBI વતી AIIMS ની એક પેનલ બનાવવામાં આવી હતી. 22 ઓગસ્ટે રચાયેલી આ પેનલમાં AIIMS ફોરેન્સિક વિભાગના વરિષ્ઠ તબીબોનો સમાવેશ થાય છે

ADVERTISEMENT
.
ADVERTISEMENT
હવે જો CBI ના સૂત્રોની વાત માની લેવામાં આવે તો તેઓ આ મામલાની આત્મહત્યાના ખૂણાથી તપાસ કરી રહ્યા છે. જેમાં આત્મહત્યા કરવા માટે ઉકસાવવા જેવા એંગલ્સ પણ જોવામાં આવશે અને જે પણ પુરાવા જાહેર થશે તેના આધારે તેને આગળ વધારવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.