બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Premal
Last Updated: 12:21 PM, 30 January 2022
સોમવતી અમાસના દિવસે બસ આટલુ કરો
સોમવતી અમાસના દિવસે જ્યોતિષ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય કરવાથી તમને અલગ-અલગ ફળની પ્રાપ્તિ થાય છે. આચાર્ય ઈન્દુ પ્રકાશે આ ઉપાયો અંગે જણાવ્યું છે. જો તમારા પરિવારનો કોઈ સભ્ય થોડા દિવસોથી અસ્વસ્થ છે અથવા તમને પોતાને સારું નથી તો આ દિવસે સ્નાન બાદ અસ્વસ્થ વ્યક્તિએ પહેરેલા કપડામાંથી એક ધાગો નિકાળી લો અને આ ધાગાને રૂની સાથે મેળવીને તેની બતી બનાવી લો. જ્યારે એક માટીના દીવામાં સરસોનું તેલ નાખીને તમે બતી લગાવી દો અને હનુમાનજીના મંદિરની બહાર દીવો પ્રગટાવી દો.
રોજગારી મેળવવા આટલું કરો
જો તમે બેરોજગારીની સમસ્યાથી પરેશાન છો અથવા તમને લાગે છે કે તમારા કોઈ સીનિયર તમારા પ્રમોશનમાં અડચણરૂપ બની રહ્યાં છે, તો આજે સાંજે એક લીંબુ લઇને તેના ચાર અલગ-અલગ ટુકડા કરી નાખો અને કોઈ પણ ચાર રસ્તા પર બોલ્યા વગર ચારેય દિશાઓમાં એક-એક લીંબુનો ટુકડો ફેંકી દો.
મનોકામના પૂર્ણ કરવા દેવીને શ્રીફળ વધેરો
જો તમારી કોઈ ખાસ ઈચ્છા છે, જે ઘણા સમયથી પૂર્ણ થઇ નથી તો એક નારિયેળ લઇને તેને દેવી માતાનું નામ લઇને વધેરી નાખો. નારિયેળની અંદરના ટોપરાના 42 ટુકડા કરો. 3 ટુકડા ભગવાન શંકરને ચઢાવો. નવ ટુકડા નાની કન્યાઓને વહેંચી દો. બે ટુકડા દરજીને, બે ટુકડા માળીને, બે ટુકડા કુંભારને પ્રસાદ તરીકે આપી દો અને ચાર ટુકડા પોતાના માટે રાખી બાકી વધેલા 20 ટુકડા મંદિરમાં ચઢાવી દો અને પ્રસાદરૂપે વહેંચી દો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો