બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / sleeping in day good for health know what ayurveda says

શોર્ટ નેપ / બપોરે ઉંઘવાની ટેવ હોય તો આટલું જરૂર વાંચી લેજો, આયુર્વેદ પ્રમાણે આ લોકોને જ થશે ફાયદો

Arohi

Last Updated: 02:34 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayurveda On Sleeping: બપોરે સુવુ સારૂ છે કે ખરાબ? ઘણા લોકોને બપોરે સુવુ ખૂબ જ પસંદ આવે છે. આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે કોણે ડે નેપ લેવી જોઈએ અને કોણ નહીં.

બપોરે ઊંઘવું જોઈએ કે નહીં તેને લઈને ઘણા લોકોના મનમાં ભ્રમ હોય છે. જોકે સ્ટડીમાં જાણવા મળી ચુક્યું છે કે થોડા સમયની ડે નેપ મગજ અને સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવામાં મદદ કરે છે. છતાં જો તમે દિવસે નથી સુતા તો આયુર્વેદમાં લખેલી આ વાતોને જરૂર જાણી લેજો. આયુર્વેદ અનુસાર દિવસમાં સુવુ કેવા લોકો માટે ફાયદાકારક છે. 

આ લોકો માટે બપોરે સુવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક
સ્ટૂડન્ટ્સ 

જે સ્ટૂડન્ટ્સ સતત અભ્યાસ કરે છે. તેમના માટે બપોરે સુવુ સારૂ છે. તેનાથી મેમરી પાવર વધે છે. સાથે જ વાંચેલુ બધુ યાદ રહે છે. મગજને આરામ આપવા માટે બપોરના સમયે સ્ટૂડન્ટ્સે સુવુ જોઈએ. 

હેવી વર્ક કરતા લોકો 
આયુર્વેદ અનુસાર જે લોકો ખૂબ વધારે અને મહેનત વાળું કામ કરે છે. શારીરિક પરિશ્રમ કરે છે. તેમણે દિવસમાં સુવુ જોઈએ. તેનાથી શરીરને આરામ મળે છે. હકીકતે હેવી વર્ક કરવાથી પિત્ત અને થાક વધે છે. દિવસમાં સુવાથી પિત્ત ઓછો થાય છે અને થાક દૂર થાય છે.  

સર્જરી કે ઈજા 
જે લોકોની સર્જરી થઈ છે કે ઈજા પહોંચી છે. તેમને દિવસમાં સુવુ જોઈએ. આયુર્વેદ અનુસાર બપોરે સુવાથી પિત્ત ઓછુ થાય છે અને ઈજામાં આરામ મળે છે. 

કમરજોર અને અંડરવેટ લોકો 
જે લોકોનું વજન ઓછુ છે અને તેને વજન વધારવાની જરૂર છે. એવા લોકોને દિવસમાં સુવુ જોઈએ. જેનાથી કેલેરી બચી રહે છે અને વજન વધવામાં મદદ મળે છે. 

વધુ વાંચો: કબજિયાતનો કાયમી ઈલાજ છે ‘HMF Rule’, આંતરડામાં જામેલી ગંદકીનો થશે સફાયો, રીત અનુસરજો

વૃદ્ધિ અને બાળકો 
60 વર્ષથી ઉપરના વૃદ્ધ અને 10 વર્ષથી નાના બાળકોએ દિવસમાં જરૂર સુવુ જોઈએ. જેનાથી તેમની એનર્જી બની રહે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ