બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Dinesh
Last Updated: 11:46 AM, 30 December 2023
Ayodhya Ram Mandir: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામની શ્યામ વર્ણી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. ભગવાન રામની બનેલી ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ પસંદ કરવાની હતી. જાણવા મળ્યું છે કે, શ્યામ વર્ણની બે મૂર્તિઓ બનાવવામાં આવી હતી. જેમાંથી ગર્ભગૃહમાં ઘેરા રંગની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ભગવાન શ્રી રામ શ્યામ રંગના હતા, તેથી આ મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સત્યેન્દ્ર દાસે સંકેત આપ્યા હતાં
શુક્રવારે રામલલાના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે એક નિવેદનમાં ભગવાન શ્રી રામની શ્યામ વર્ણી મૂર્તિ સ્થાપિત કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે એવી મૂર્તિને પ્રાર્થના કરીએ છીએ જેનો રંગ શ્યામ છે. કારણ કે આપણા ભગવાન શ્યામ રંગનો છે.
22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા
તમને જણાવી દઈએ કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર લગભગ તૈયાર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ માટે અનેક ધર્મગુરુઓ અને અનેક નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઋષિ-મુનિઓ પણ ભાગ લેશે.
વાંચવા જેવું: અયોધ્યાના ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહમાં નહીં હોય સીતા માતાની પ્રતિમા, માત્ર બિરાજશે રામલલ્લા, કારણ ચોંકાવના
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી.
ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને લઈને શુક્રવારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિમાની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક સમય મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે ભગવાન રામને પ્રતિબિંબિત કરતી 51 ઇંચની ઉંચી પ્રતિમાને ત્રણ ડિઝાઇનમાંથી એક પસંદ કરવાની અને જેમાં શ્રેષ્ઠ દિવ્યતા અને બાળક સ્વરૂપની મૂર્તિ પસંદ કરાશે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy