કોરોના વાયરસ / અમદાવાદના આ 6 વોર્ડ સિવાય તમામ 42 ઝોનમાં દૂકાનો ખોલી શકાશેઃ વિજય નહેરા

Shops can be opened in 42 zones except 6 wards of Ahmedabad: Vijay Nehra

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરાએ કોરોના મહામારી સંદર્ભે માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ કન્ટેન્ટમેન્ટ જાહેર કરાયેલાં 6 વિસ્તારો સિવાય સમગ્ર અમદાવાદના અન્ય 42 વોર્ડની દૂકાનો કાલથી ખોલી શકાશે. આ સાથે અમદાવાદમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા છે, જ્યારે 7 લોકોના મોત થયા છે અને 26થી વધુ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ