બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / shash mahapurush yog 2023 shani going to make shash yog in kumbh or aquarius these rashi or zodiac signs will be lucky

મહાયોગ / એક-બે નહીં 30 મહિના સુધી લાભ આપશે શનિ: આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રે સફળતા અપાવશે ગ્રહોના યોગ

Manisha Jogi

Last Updated: 12:37 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવે 17 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આગામી અઢી વર્ષ સુધી આ જ રાશિમાં રહેશે. આ દરમિયાન કઈ રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય.

  • શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે.
  • આ વર્ષે મહાયોગનું થશે નિર્માણ. 
  • આ 4 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ સૌથી ધીમા ચાલતા ગ્રહ છે. શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. શનિદેવે 17 જાન્યુઆરીના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને આગામી અઢી વર્ષ સુધી આ જ રાશિમાં રહેશે. આ દરમિયાન શનિદેવ કુંભ રાશિમાં શશ મહાયોગનુ નિર્માણ કરશે. શનિદેવ તુલા, મકર અથવા કુંભ રાશિમાં બિરાજમાન થશે તો શશયોગનું નિર્માણ થશે. શશ મહાયોગનું નિર્માણ થયા પછી કઈ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

વૃષભ- આ શશ મહાયોગના નિર્માણથી વૃષભ રાશિના જાતકોની તમામ સમસ્યા દૂર થઈ જશે. નોકરી, કરિઅર અને બિઝનેસમાં ઉન્નતિ થશે. આવકમાં પણ વધારો થશે. આર્થિક પક્ષ મજબૂત થશે, જીવનમાં સુખ શાંતિ આવશે અને ભાગ્ય સાથ આપશે. 

તુલા- પારિવારિક જીવન સુખમયી રહેશે. નવી સંપત્તિ અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને સફળતા મળશે. મહેનત કરવાથી ઉન્નતિ પણ થશે. 

મિથુન- ઓફિસમાં તમારા કાર્યોની સરાહના કરવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી પ્રસન્ન થશે. આ કારણોસર તમે વધુ મહેનત કરશો અને તમને વધુ સફળતા પ્રાપ્ત થશે. 

સિંહ- ઓફિસમાંથી સારા સમાચાર મળશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. બિઝનેસમાં સારો લાભ થશે. કળા ક્ષેત્રે લાભ થવાની સંભાવના રહેલી છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ