બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Manisha Jogi
Last Updated: 12:46 PM, 3 July 2023
શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ શ્રદ્ધા અનુસાર વ્રતમાં ભોજનના નિયમોનું પાલન કરે છે. અહીંયા અમે તમને એક એવા વ્રત વિશે જણાવી રહ્યા છે, જે તમને વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. શિકાગોની ઈલિનોઈસ યુનિવર્સિટીના રિસર્ચ અનુસાર જળ ઉપવાસ પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, વ્રતમાં માત્ર પાણીનું સેવન કરવામાં મદદ વજન ઓછું થઈ શકે છે, પરંતુ તેમાં કેટલો સમય લાગશે તે કહી ના શકાય.
જળ ઉપવાસની બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલ પર અસર
આ રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે, જળ ઉપવાસના અનેક લાભ છે. જેમાં લોઅર બ્લડ પ્રેશર અને કોલસ્ટ્રોલ ઉપવાસ પછી તરત ગાયબ થઈ ગયા. જે લોકો જળ ઉપવાસ અથવા અન્ય પ્રકારના ઉપવાસ કરે છે અને ઓછી કેલરનું સેવન કરે છે, તે લોકો પર નકારાત્મક અસર જોવા મળતી નથી.
વજન ઘટાડવા માટે કારગર છે જળ ઉપવાસ
પાંચ દિવસ કરતા વધુ દિવસ સુધી જળ ઉપવાસ ના કરવા જોઈએ. સમગ્ર યુરોપમાં આ ઉપવાસ લોકપ્રિય છે, જ્યાં લોકો માત્ર જ્યૂસ અને સૂપનું કરે છે. આ ઉપવાસ કરવાથી વજન ઘટાડવા સહિત ચયાપચય માટે પણ લાભ કારી છે. બ્લડ પ્રેશર, કોલસ્ટ્રલ અને બ્લડ શુગર લેવલમાં પણ સુધારો જોવા મળ્યો હતો. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસના લોકોને પણ આ રિસર્ચમાં શામેલ કરવામાં આવ્યા હતા, જેમના પર ઉપવાસની ખરાબ અસર જોવા મળી નહોતી.
જળ ઉપવાસની આડઅસર?
સતત આ ઉપવાસ કરવાથી માથાનો દુખાવો, અનિંદ્રા અને ભૂખની સમસ્યા જોવા મળી હતી. આ જળ ઉપવાસ કરતા લોકોનું વજન અને ચરબી પણ ઓછી થઈ ગઈ હતા. વજન ઘટાડવા દરમિયાન માંસપેશીઓની સરખામણીએ ચરબી વધુ ઓછી થાય છે. શરીરને પ્રોટીન મળવું જરૂરી છે, નહીંતર માંસપેશીઓ ખેંચાય છે. વજન ઓછું કરવા માટે જળ ઉપવાસની જગ્યાએ સમયાંતરે ઉપવાસ કરવા જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ