બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Arohi
Last Updated: 08:38 AM, 15 April 2023
હિંદુ ધર્મમાં ઝાડ-પાનને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. કોઈ ખાસ દેવી-દેવતાઓની પૂજા અને તેમને પ્રસન્ન કરવા માટે તેમના પ્રિય ઝાડની પૂજા કરવામાં આવે છે. એવી જ રીતે શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે.
શનિવારે શનિદેવની પૂજાની સાથે જો પીપળાના ઝાડ સાથે જોડાયેલા અમુક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને દરેક કષ્ટોથી છુટકારો મળે છે અને વ્યક્તિને શનિદોષમાંથી મુક્તિ મળે છે.
વિષ્ણુ અને માતા લક્ષ્મીનો હોય છે વાસ
કહેવાય છે કે પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેના સાથે જ પીપળાના ઝાડની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થઈને વંશજોને આશીર્વાદ આપે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં પીપળાના ઝાડ સાથે સંબંધિત અમુક ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. જેનાથી સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે. સાથે જ વ્યક્તિને શનિની મહાદશા અને સાડેસાતીમાંથી પણ છુટકારો મળે છે.
શનિવારના દિવસે કરો પીપળાના ઝાડની પૂજા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. સંભવ હોય તો આ દિવસે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો.
પીપળામાં જળ અર્પિત કર્યા બાદ ફૂલ, જનેઉ અને કોઈ મિઠાઈનો ભાગ લગાવો. તેના બાદ દિવો, મંત્ર અને ધૂપ કરીને ઈષ્ટદેવને મંત્રનો જાપ કરો અને છેલ્લે વૃક્ષની પરિક્રમા કરો.
શનિવારે પીપળામાં ચડાવો આ વસ્તુ
શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે પીપળામાં જળ અર્પણ કરવા ઉપરાંત અમુક એવી વસ્તુઓનું ચડાવવું પણ ફાયદાકારક છે.
શનિવારના દિવસે લોટામાં જળમાં થોડુ દૂધ અને તલ મિક્ષ કરો અને પીપળાના મુળમાં અર્પિત કરો. તેની સાથે જ ओम नमों भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
પીપળાના ઝાડ સાથે જોડાયેલા અન્ય ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ