બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ધર્મ / Sanatan Dharma believes tulsi plant holy and worshipable, mata lakshmi resides inside it
Vaidehi
Last Updated: 06:53 PM, 21 August 2023
સનાતન ધર્મનાં જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીને અતિ પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં સ્થાપિત કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. માન્યતા છે કે દરરોજ સવારે અને સાંજે તુલસીનાં છોડ પર જળ અર્પિત કરવાથી અને ઘીવાળો દીવો પ્રજ્વલિત કરવાથી ઘરમાં ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે અને આર્થિક સંકટ પણ સમાપ્ત થઈ જાય છે.
તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને અતિપ્રિય
તુલસીનાં છોડનું હિંદુ ધર્મમાં વિશિષ્ટ મહત્વ જણાવાયું છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેથી તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને પણ અતિપ્રિય હોય છે. તુલસીનાં છોડને વિધિ-વિધાનથી ઘરે સ્થાપિત કરવાથી અને પૂજા કરવાથી અનેક પ્રકારનાં આર્થિક -સામાજિક લાભ થતાં હોય છે. સાથે જ આ છોડનાં પાનનું સેવન કરવાથી શરીરને લાભ તો થાય જ છે.
ખોવાયેલી વસ્તુ મળી જાય છે
શાસ્ત્રોમાં જણાવવામા આવ્યું છે કે જો કોઈ કિંમતી વસ્તુ ગુમ થઈ જાય અથવા તો અટકાયલું ધન ન મળતું હોય તો પ્રત્યેક ગુરુવારનાં દિવસે નાહવાનાં પાણીમાં તુલસીનાં 10 પાન અને એક ચપટી હળદર ભેળવીને તેનો સ્નાન કરવાથી વસ્તુ મળી જાય છે.
ગાયનું દૂધ તુલસીને અર્પિત કરવું
જાણકારો કહે છે કે ગુરુવારનાં દિવસે જળમાં ગાયનું દૂધ ભેળવીને તુલસીને અર્પિત કરવાથી ધન સંકટથી મુક્તિ મળે છે અને તમામ આર્થિક સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. તુલસીનાં છોડને ઘરમાં ઈશાન ખૂણામાં લગાવવું જોઈએ અને તેની આસપાસ સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ સિવાય તુલસીનાં છોડને રવિવારે અને દ્વાદશીનાં દિવસે સ્પર્શ ન કરવું કારણકે તેવું કરવાથી ધનને હાનિ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime