બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Hiralal
Last Updated: 08:29 PM, 29 August 2021
નામ ન આપવાની શરતે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ચાલુ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં ખાતરની બે કંપનીઓ RCF અને NFL ના શેર્સના વેચાણ દ્વારા બજારમાંથી 1200 કરોડ રુપિયા મેળવશે.
ખાતરની બે મોટી કંપનીઓની હિસ્સેદારી વેચશે સરકાર
સરકાર ઓફર ફોર સેલ દ્વારા રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિમિટેડમાં 10 ટકા અને નેશનલ ફર્ટિલાઈઝર્સ લિમિટેડમાં 20 ટકા હિસ્સેદારી વેચી દેશે. અધિકારીએ જણાવ્યું કે આ શેરના વેચાણ દ્વારા સરકારને 1200 કરોડ મળી શકે છે.
આ શેર્સના વેચાણ માટે મરચન્ટ બેન્કરોની નિયુક્તી તો પહેલેથી જ થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યું કે સરકારે ખાનગી ક્ષેત્ર માટે જે પગલાં ભર્યાં છે તેનાથી આગામી મહિનામાં શેર્સનું મુલ્યાંકન સારી રીતે થઈ શકે છે.હાલમાં NFL માં 74.71 ટકા અને RCF માં 75 ટકા હિસ્સેદારી સરકારની છે. ગત નાણાકીય વર્ષમાં સરકારે વિનિવેશ દ્વારા 38,000 કરોડ એકત્ર કર્યાં હતા.
ખાતરની બે મોટી કંપનીઓ ખાનગી હાથમાં જવાના કિસ્સામાં ખાતરના ભાવમાં વધી શકે છે
ખાતરની બે મોટી કંપનીઓ ખાનગી હાથમાં જવાના કિસ્સામાં ખાતરના ભાવમાં વધી શકે છે જેનો સૌથી મોટો ગેરલાભ ખેડૂતોને થશે. કંપનીઓ ખાતરના ભાવમાં મનફાવે તેટલી વધઘટ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog