બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
Megha
Last Updated: 10:51 AM, 14 February 2024
આ દિવસોમાં બોલિવૂડમાં દરેક જગ્યાએ રામાયણ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. દંગલ ફેમ ડિરેક્ટર નીતીશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મના કાસ્ટિંગના સમાચાર દરરોજ આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં રાજા દશરથના રોલમાં અમિતાભ બચ્ચન જોવા મળશે.
જો કે હવે એવા અહેવાલો છે કે અમિતાભ બચ્ચનની જગ્યાએ અરુણ ગોવિલ દશરથનું પાત્ર ભજવશે. નિતેશ તિવારીની 'રામાયણ' ફિલ્મ માટે ભગવાન રામનો રોલ નિભાવનાર અરુણ ગોવિલનો સંપર્ક કરવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર મેકર્સ રામાનંદ સાગરની રામાયણથી દર્શકો સાથે જોડાણ બનાવવા માંગે છે એટલા માટે અરુણ ગોવિલ આ ફિલ્મમાં દશરથનું પાત્ર ભજવી શકે છે. જોકે, અત્યાર સુધી ન તો મેકર્સ કે અરુણ ગોવિલે ફિલ્મના કાસ્ટિંગની પુષ્ટિ કરી છે.
જો નીતીશની રામાયણમાં અરુણની એન્ટ્રી થશે તો આ ફિલ્મને ઘણો ફાયદો થશે કારણ કે દર્શકોમાં અરુણ ગોવિલની ઈમેજ આજે પણ રામની જ છે અને દર્શકો તેમને રામ સમાન માને છે. આ સમાચાર સાથે, ફિલ્મને લઈને લોકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે, કારણ કે દરેકને એ જોવાનું ગમશે કે જૂની રામાયણના રામ નવી રામાયણમાં રામના પિતા દશરથની ભૂમિકા કેવી રીતે નિભાવશે.
વધુ વાંચો: પૂનમ પાંડે ફરી મુશ્કેલીમાં: 100 કરોડનો માનહાનિ કેસ દાખલ, મોતના ખોટા ખેલમાં પતિ પણ ફસાયો
નોંધનીય છે કે ફિલ્મમાં રણબીર કપૂર રામના રોલમાં જોવ મળશે જ્યારે સીતાના રોલમાં સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીને કાસ્ટ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળશે અને સની દેઓલ હનુમાનના રોલમાં જોવા મળશે. કહેવાય રહ્યું છે કે આ ફિલ્મ મેગા બજેટમાં તૈયાર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો