બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
VTV / Probe Not Stopped": PM On Minister's Son Accused Of UP Farmers' Killing
Hiralal
Last Updated: 09:15 PM, 9 February 2022
ન્યૂઝ એજન્સી ANI સાથેના સ્પેશિયલ ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી મોદીએ યુપીના લખીમપુર ખીરીના બદનામ કાંડ પર પહેલી વાર નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે યુપીની યોગી સરકાર પારદર્શિતાના ધોરણે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે યુપીના લખીમપુર ખીરીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રાએ ગાડી ચડાવી દીધી હોવાના આરોપ લાગ્યા હતા. યુપીમાં આવતીકાલના પહેલા તબક્કાના વોટિંગ પહેલા ખાસ ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે પણ કમિટીની રચના કરવાની, જે પણ જજની માગ કરી હતી તેને યુપી સરકારે મંજૂરી આપી હતી.
State Govt gave its consent for whatever committee Supreme Court wanted to form, for whichever judge SC wanted for probe. State govt is working transparently: PM Modi to ANI on Lakhimpur Kheri incident, MoS Home Ajay Mishra Teni & Oppn alleging 'whitewash' of whoever comes to BJP pic.twitter.com/O9QpGcOTT3
— ANI (@ANI) February 9, 2022
લખીમપુર કેસની તપાસ ચાલુ છે
પીએમ મોદીએ કહ્યું કે યોગી સરકારે લખીમપુર મામલાની તપાસ અટકાવી નથી. હાલમાં તપાસ ચાલુ છે. લખીમપુર ખીરી મામલે રાજ્ય સરકારે પારદર્શિતાથી કામ કરી રહી છે. અને સુપ્રીમ કોર્ટની ઇચ્છા અનુસાર તમામ નિર્ણયો લે છે.
ખેડૂતોના મુદ્દે શું બોલ્યાં પીએમ મોદી
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યાં હતા પરંતુ દેશહિતમાં સરકારે તેને પાછા ખેંચી લીધા છે. મોદીએ કહ્યું કે આ મુદ્દે હવે વધારે કંઈ વાત કરવાની જરુર નથી. ભવિષ્યમાં બનતી ઘટનાઓ સ્પસ્ટ કરશે કે શા માટે આવા પગલાં જરુરી હતી. મોદીએ કહ્યું કે મેં હમેંશા ખેડૂતોના લાભ માટે કામ કર્યું છે અને ખેડૂતોએ પણ મને સપોર્ટ કર્યો છે. મોદીએ કહ્યું કે હું એવો વ્યક્તિ છું કે જે ખેડૂતોના દિલ જીતી લેવાની દિશામાં છે. મેં સમગ્ર દેશભરના ખેડૂતોના દિલ જીત્યા છે અને ખેડૂતોએ પણ મને પૂરતો ટેકો આપ્યો છે.
શું છે યુપીનો લખીમપુર ખીરી કાંડ
યુપીમાં લખીમપુર ખીરીમાં કૃષિ કાયદાની વિરૃદ્ધમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનાર ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષે કાર ચડાવી દીધી હોવાના આરોપ હતા. આ ઘટનામાં 8 ખેડૂતોના મોત થયા હતા અને રાષ્ટ્રીય સ્તરે આ મામલો ભારે ચગ્યો હતો અને કેન્દ્રીય મંત્રીના રાજીનામાની માગ પણ ઉઠી હતી. યુપી સરકારે આ કેસની તપાસ માટે સુપ્રીમના માર્ગદર્શન હેઠળ કમિટીની રચના કરી હતી અને હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો