બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Divyesh
Last Updated: 12:18 PM, 19 December 2020
પીએમ મોદીએ એસોચેમ સંમેલનમાં કહ્યું કે આ લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે ઉત્પાદન પર અમારું વિશેષ ફોકસ છે. પીએમ મોદીએ કહ્યું કે ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત Reforms કરી રહ્યાં છે.
પહેલા લોકો Why India કહેતા હતા, હવે Why not India કહે છે
પીએમ મોદીએ કહ્યું અમારો પડકાર માત્ર આત્મનિર્ભરતા જ નથી. પરંતુ અમે આ લક્ષ્યને જેટલી જલ્દી પ્રાપ્ત કરીએ છે, એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું એક સમયમાં આપણે ત્યાં જે પરિસ્થિતિ હતી, ત્યાર બાદ કહેવામાં આવતું હતું - Why India (ભારત જ કેમ). હવે જે સુધાર થયો છે , તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે, હવે કહેવામાં આવી રહ્યું છે, Why Not India (ભારત કેમ નહીં).
ભારતમાં R&Dને વધારવાની જરૂરિયાત
પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું દેશ આજે કરોડો યુવાનોને તક આપવા માટે ઉદ્યમ અને વેપારીઓ સાથે છે. રોકાણનો એક બીજો પક્ષ છે જેની ચર્ચા આવશ્યક છે. આ છે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પર થનારું રોકાણ. ભારતમાં R&D પર રોકાણ વધારવા માટે જરૂરિયાત છે.
ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સતત કરવામાં આવી રહ્યાં છે ફેરફાર
પીએમ મોદીએ કહ્યું કે નયા ભારત પોતાના સામર્થ્ય પર ભરોસો કરવાની સાથે પોતાના સંસાધનો પર ભરોસો કરતા આત્મનિર્ભર ભારતને આગળ વધાવી રહ્યું છે. અને આ લક્ષની પ્રાપ્તિ માટે ઉત્પાદન પર અમારુ વિશેષ ફોકસ છે. ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમે સતત ફેરફાર કરી રહ્યાં છીએ.
The world has confidence in the Indian economy. During the coronavirus pandemic when the world is distraught over channelling investments, we have received a record amount of FDI. We have to increase our domestic investments in order to sustain this confidence: PM Narendra Modi https://t.co/vo1KuTnxci
— ANI (@ANI) December 19, 2020
આત્મનિર્ભર બનાવવા માટે હવે પુરી તાકાત લગાવાની છે
પીએમ મોદીએ કહ્યું હવે આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારત માટે તમારે પૂરી તાકાત લગાવી દેવાની છે. આ સમયે દુનિયા ચોથી ઔદ્યોગિક ક્રાંતિની તરફ ઝડપથી આગળ વધી રહી છે. નવી ટેક્નોલોજી તરીકે પડકાર પણ આવ્યાં અને કેટલાક સમાધાન પણ મળ્યાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો