બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / People listened to PM Modi so that China lost Rs 50,000 crore
Ronak
Last Updated: 08:15 PM, 1 November 2021
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ભારનમા લોકોને સ્વેદેશી વસ્તુઓ વાપરવા તેમજ વોકલ ફોર લોકલ રહેવની અપીલ કરતા હોય છે. હાલમાંજ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દિવાળીએ સ્વદેસી વસ્તુઓ ખરીદવા અને લોકલ ફોર લોકલ રહેવાનો નારો લગાવ્યો હતો.
લોકોએ PM મોદીની અપીલ માની
આપને જણાવી દઈએ કે PM મોદીએ જે અપીલ કરી હતી. તેને લઈને ચીનને 50 હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયાના ટ્રેડર્સના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીની અપીલ પછી થી લોકોએ સ્વદેશી વસ્તુઓ વધારે ખરીદી છે. જેના કારણે ચીનને એક ઝટકે 50 હજાર કરોડનું નુકશાન થયું છે.
બજારમાં લોકોએ ભારતીય ચીજ વસ્તુઓ ખરીદી
એક્પર્ટોનું પણ એવુંજ કહેવું છે કે પીએમ મોદીએ સ્વદેશી વસ્તુઓ લેવા માટે લોકોને જે અપીલ કરી છે. તેને લઈને બજારોમાં પણ લોકો ભારતનીજ વસ્તુઓ ખરીદી રહ્યા છે. ભલે સામાન મોંઘો હોય તેમ છતા પણ લોકો સ્વદેશી સામાનજ ખરીદી રહ્યા છે. જેમા ખાસ કરીને લોકો ઈલેક્ટ્રોનીક સામાન તેમજ અન્ય ઘમા બઘા સામનો સ્વદેશી ખરીદી રહ્યા છે.
વેપારીઓએ આ વખતે ભારતનો સામાન વેચ્યો
કેટ રિસર્ચ એન્ડ ટ્રેંડ ડેલલપમેંટ સોસાયટી દ્વારા હાલ ઘણા રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો જેમા સામે આવ્યું કે વેપારીઓએ પણ આ વખતે વધારે ચીનનો માલ નહી પરંતુ ભારતમાં બનેલો માલ સામાન ખરીદ્યો છે. ભારતના વેપારીઓ દર વર્ષે ચીન પાસેથી 70 હજાર કરોડનો માલ આયાત કરતા હતા. પરંતુ આ વખતે વેપારીઓએ તેમજ ગ્રાહકોએ ભારતીય વસ્તુઓ પરજ ભાર આપ્યું છે. જેના કારણે દેશને ઘણો ફાયદો થયો છે.
સ્વદેશી ઉદ્યોગો પર ભાર આપવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે લોકલ ફોર વોકલના મંત્ર સાથે ઘણા વેપારીઓ આત્મનિર્ભરતા પર ભાર આપી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ સ્વદેશી ઉદ્યોગો પર ભાર આપ્યો છે. જેના કારણે અર્થવ્યવસ્થામાં પણ બે લાખ કરોડ રૂપિયાનો પ્રવાહ વધ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ