બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / people evacuated, schools closed in these districts, NDRF teams deployed, rain lashed Gujarat in a single day
Vishal Khamar
Last Updated: 11:30 PM, 17 September 2023
પાંચ જિલ્લામા 9613 લોકો ને સ્થળાંતરિત કરાયા
ભારે વરસાદ અને નર્મદામાં પૂરની સ્થિતિનાં કારણે પાંચ જીલ્લામાં કુલ 9613 લોકોને સ્થળાંતરિત કરાયા હતા. જેમાં ભરૂચ જીલ્લામાં 5744, નર્મદા જીલ્લામાં 2317, વડોદરા જીલ્લામાં 1462 લોકો, દાહોદ જીલ્લામાં 20 તો પંચમહાલ જીલ્લામાં 70 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ત્યારે પાંચ જીલ્લામાં પાણીમાં ફસાતા 207 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે.
રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ NDRF અને SDRFની ટીમો એલર્ટ પર
ભારે વરસાદનાં કારણે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ NDRF અને SDRF ની ટીમો એલર્ટ પર છે. ભરૂચ અને જૂનાગઢમાં 1-1, નર્મદામાં-2 NDRF ની ટીમ એલર્ટ પર છે. જ્યારે પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં NDRF ની 1-1 ટીમ એલર્ટ પર છે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને દાહોદમાં SDRF ની 1-1 ટીમ તૈનાત છે. તેમજ નર્મદા અને વડોદરામાં 3-3 ટીમ એલર્ટ પર છે.
2/2. @WesternRly @RailMinIndia pic.twitter.com/xdvaN93RFt
— DRM Vadodara (@DRMBRCWR) September 17, 2023
डाइवर्ट ट्रेने pic.twitter.com/RfWUcmSHhG
— DRM Ratlam (@RatlamDRM) September 17, 2023
— DRM Ratlam (@RatlamDRM) September 17, 2023
દાહોદ રેલ્વેલાઈન પર જમીન ધસી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
દાહોદ રેલ્વેલાઈન પર જમીન ઘસી પડતા પશ્ચિમ રેલ્વ તંત્ર પ્રભાવિત થયું છે. દાહોદમાં પશ્ચિમ રેલ્વેનાં પેરામીટર ખરાબ થતા અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને લઈ દાહોદથી રતલામ સેક્શનમાં એક તરફનો ટ્રેન વ્યવહાર બંધ થતા મુસાફરો અટવાયા હતા. અમરગઢ અને પંચ પીંપળીયામાં ભારે વરસાદને લઈ જમીન ધસી ગઈ છે. રેલ્વે અપ લાઈન બંધ જાહેર કરાતા રેલ્વે વ્યવહાર ખોરવાયો છે. ત્યારે 11 સુપર ફાસ્ટ ટ્રેન઼ ડાયવર્ટ, 9 ટ્રેન રદ્દ, 4 ટ્રેનનોને ટૂંકાવી દેવામાં આવી જ્યારે 4 ટ્રેનોનાં ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
1/ 1. Due to continuous heavy rains, the UP direction track has been affected between Amargarh & Panch Pipliya stations of Ratlam Division, due to which several trains have been cancelled, rescheduled, short – terminated/ short originate and diverted. @WesternRly @RailMinIndia pic.twitter.com/CeXR4Q1xfS
— DRM Vadodara (@DRMBRCWR) September 17, 2023
પૂરગ્રસ્ત ગામોની પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં આવતીકાલે શિક્ષણ કાર્ય બંધ રહેશે
હાલમાં વરસી રહેલા વધુ વરસાદને કારણે વડોદરા જિલ્લાના નદીકાંઠાના કેટલાક વિસ્તારોમાં મહીસાગર તથા નર્મદા નદીમાં પૂરની અસર વર્તાઈ રહી છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા કોઈ દુર્ઘટના ન ઘટે તે હેતુથી વરસાદના પાણીથી પૂરગ્રસ્ત ગામોની પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ ,નોન ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂર જણાયે શિક્ષણ કાર્ય બંધ રાખવા શાળાના આચાર્યએ પોતાની કક્ષાએથી બાળકોના હિતમાં નિર્ણય લઇ આવતીકાલ તા. ૧૮.૦૯.૨૦૨૩ ને સોમવારના રોજ આવી અસરગ્રસ્ત શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે. તેથી મહી નદી આસપાસ આવેલ #વડોદરા જિલ્લાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે અને નદી કિનારે ના જવા અનુરોધ છે.#Vadodara pic.twitter.com/y2Ho3JldcI
— Collector & DM Vadodara (@CollectorVad) September 17, 2023
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime