બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Paresh Dhanani asked a question that would confuse the government

જવાબ નથી? / વિધાનસભા ગૃહમાં વિપક્ષ નેતા ધાનાણીએ એક એવો સવાલ પૂછ્યો કે, સરકાર મૂંઝવણમાં મૂકાઈ

Shyam

Last Updated: 07:33 PM, 3 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક સવાલ પર સરકાર મુંઝવણમાં મૂકાઈ હતી. સોલર ઊર્જા માટે લીઝ પર અપાતી જમીન મામલે પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યો હતો.

  • સોલર ઉર્જા માટે લીઝ પર અપાતી જમીનનો મામલો
  • પરેશ ધાનાણીના પ્રશ્નને લઈને સરકાર મુંઝવણમાં
  • ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે?: ધાનાણી

ગુજરાત વિધાનસભામાં બજેટ બાદ પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષને પ્રશ્નો પૂછાયા હતા. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક સવાલ પર સરકાર મુંઝવણમાં મૂકાઈ હતી. સોલર ઊર્જા માટે લીઝ પર અપાતી જમીન મામલે પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યો હતો. પરેશ ધાનાણીએ પૂછ્યો કે, ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે કે નહીં? પરેશ ધાનાણીના આ સવાલનો જવાબ સરકાર પણ રજૂ કરી શકી નહોતી.

પરેશ ધાનાણીના 3 સવાલનો જવાબ સરકાર પાસે પણ નહીં?

જોવામાં આવે તો, વિપક્ષ નેતાનો આ સવાલ પણ યોગ્ય છે. સરકાર સોલર ઊર્જાના ક્ષેત્રે અનેક યોજનાઓ લઈ આવી રહી છે. ત્યારે ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે કે નહીં? અને લીઝ પરની જમીન NA થયા બાદ ફરી ખેતીલાયક બનશે કે નહીં. જો જમીન લીઝ પૂર્ણ થયા બાદ ફરી ખેતી કરી શકે કે નહીં?

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ