બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Paresh Dhanani asked a question that would confuse the government
Shyam
Last Updated: 07:33 PM, 3 March 2021
ગુજરાત વિધાનસભામાં બજેટ બાદ પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ દ્વારા સત્તાધારી પક્ષને પ્રશ્નો પૂછાયા હતા. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના એક સવાલ પર સરકાર મુંઝવણમાં મૂકાઈ હતી. સોલર ઊર્જા માટે લીઝ પર અપાતી જમીન મામલે પરેશ ધાનાણીએ સવાલ પૂછ્યો હતો. પરેશ ધાનાણીએ પૂછ્યો કે, ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે કે નહીં? પરેશ ધાનાણીના આ સવાલનો જવાબ સરકાર પણ રજૂ કરી શકી નહોતી.
પરેશ ધાનાણીના 3 સવાલનો જવાબ સરકાર પાસે પણ નહીં?
જોવામાં આવે તો, વિપક્ષ નેતાનો આ સવાલ પણ યોગ્ય છે. સરકાર સોલર ઊર્જાના ક્ષેત્રે અનેક યોજનાઓ લઈ આવી રહી છે. ત્યારે ખેડૂત લીઝ પર જમીન આપે તો તે ખેડૂત રહેશે કે નહીં? અને લીઝ પરની જમીન NA થયા બાદ ફરી ખેતીલાયક બનશે કે નહીં. જો જમીન લીઝ પૂર્ણ થયા બાદ ફરી ખેતી કરી શકે કે નહીં?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો