બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / pair chune ka sahi tarika know the rules and benefits of touching the feet

ધર્મ / આ રીતે વડીલોના ચરણ સ્પર્શ કરજો નહીંતર નહીં મળે આશીર્વાદ, જાણો સાચા રીતભાત

Premal

Last Updated: 08:19 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સનાતન પરંપરામાં પગે લાગવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. માનવામાં આવે છે કે પગે લાગવાથી વ્યક્તિને આશીર્વાદ મળે છે, પછી તે કોઈ મોટા વડીલ હોય કે ગુરૂ હોય કે પછી ઈશ્વર. પરંતુ પગે લાગવાના નિયમ અને લાભ હોય છે. આવો જાણીએ.

  • વડીલોને આ રીતે પગે લાગો
  • તમને મળશે ભરપૂર આશીર્વાદ
  • જાણો ચરણ સ્પર્શ કરવાના નિયમ અને લાભ 

પગે લાગવાના સાચા નિયમ 

સનાતન પરંપરામાં આપણાથી મોટા લોકોને પગે લાગવાની પરંપરા સદીઓથી આવી રહી છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અથવા દિવસની શરૂઆત કરતા પહેલા માતા-પિતા, ગુરૂ અથવા ઈશ્વરના ચરણ સ્પર્શ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે પગે લાગવાના અમુક સાચા નિયમ હોય છે, જો તેની અવગણના કરશો તો શુભ ફળના બદલે અશુભ ફળ પ્રદાન થઇ શકે છે. કોઈ ગુરૂ અથવા પછી પૂજા દરમ્યાન કોઈ વરિષ્ઠના કેવીરીતે પગે લાગવુ જોઈએ. 

દેવી-દેવતા સાથે જોડાયેલી છે પરંપરા 

ચરણ સ્પર્શ કરવાની પરંપરા આજથી નહીં, પરંતુ દેવી-દેવતાઓના સમયથી ચાલી આવી રહી છે. જ્યારે રાજ મહેલોમાં ગુરૂ આવતા હતા તો રાજા જાતે તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા હતા. મનાય છે કે સ્નેહીજનો પ્રત્યે સત્કાર પ્રગટ કરવા માટે તેમના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. ચરણ સ્પર્શ નહીં પરંતુ પગને ધોવાથી પણ આશીર્વાદ મળે છે.

પગે લાગવુ અત્યંત છે લાભદાયક 

આજના સમયમાં કોઈને પગે લાગવુ એક સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. પરંતુ આ પરંપરા પાછળ ઘણા એવા કારણ છે, જેની પાછળ માનવ માત્રનુ કલ્યાણ થાય છે. માનવામાં આવે છે કે પોતાનાથી મોટા વડીલ અથવા વૃદ્ધ વ્યક્તિના પગનો સ્પર્શ કરવાથી તેમની સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તમારી અંદર આશીર્વાદ રૂપે પ્રવાહિત થાય છે. જેનાથી આપણને સુખ-સમૃદ્ધી મળે છે. 

પગે લાગવાના નિયમ 

ચરણ સ્પર્શ કરવાની પદ્ધતિ પણ અલગ-અલગ પ્રકારની હોય છે. કોઈ ઝુકીને અથવા પછી ઘુંટણિયે બેસીને પ્રણામ કરે છે, કોઈ સાંષ્ટાગ પ્રણામ કરે છે. જ્યારે કોઈને પગે લાગવા જાઓ તો પોતાના બંને હાથને ક્રોસ કરીને ડાબા હાથથી ડાબા પગ અને જમણા હાથથી જમણા પગે લાગવુ જોઈએ. આ રીતે જ્યારે સાંષ્ટાગ પ્રણામ કરીએ તો પોતાના માથાને બંને હાથની વચ્ચે રાખો અને તમારા શરીરના ઉપરના ભાગને ઝુકાવીને ચરણ સ્પર્શ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ