બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / રાજકોટ / Notice of system regarding animals: Mandatory compliance of these rules

સૂચના / પશુઓને લઈને તંત્રનું જાહેરનામું: આ નિયમોનું કરવું પડશે ફરજિયાત પાલન

Vishal Khamar

Last Updated: 05:44 PM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ કમિશ્નર દ્વારા પશુ પાલકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. પશુપાલકો તેમજ ગૌ સેવકોએ પોતાના પશુનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડી પશુપાલકોને અનુરોધ કર્યો છે.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રખડતા પશુને કારણે 3 લોકોએ ગુમાવ્યો જીવ
  • ગઈકાલે પાટણમાં રખડતા પશુની અડફેટે 2 મહિલાઓનાં મોત નિપજ્યા હતા
  • સુરતના ઓલપાડમાં બાઈક સાથે ગાય અથડાતા પાછળ બેઠેલ વ્યક્તિનું મોત નિપજ્યું

 રાજકોટમાં દિન પ્રતિદિન પશુઓનો ત્રાસ વધતો જાયં છે. જેને લઈને રાજકોટ કમિશ્નર દ્વારા પશુ પાલકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તમામ પશુપાલકો તેમજ ગૌ સેવકોએ પોતાના પશુનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડી  પશુપાલકોને અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા એક રખડતા ઢોરે એક વૃદ્ધને હડફેટે લીધા હતા. જે બાબતે પોલીસે ગુન પણ દાખલ કર્યો હતો.

 

રાજકોટ સહિત અન્ય જીલ્લાઓમાં રખડતા પશુઓનો ત્રાસ વધતો જાય છે. રખડતા પશુની હડફેટે આવતા લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે અને પોલીસ મથકે પણ અનેક ગુનાઓ નોંધાવા પામ્યા છે. જે અંતર્ગત પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ અન્ય શહેરોની જેમ રાજકોટ પોલીસે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ તમામ પશુપાલકોએ પોતાના પશુનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરવા સૂચના અપાઈ છે.

રાજ્યમા 24 કલાકમાં રખડતા પશુને કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રખડતા પશુને કારણે 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે ગઈકાલે પાટણમાં રખડતા પશુની અડફેટે 2 મહિલાઓના મૃત્યું નિપજ્યા હતા. આજે  સુરતના ઓલપાડ રોડ પર બાઈક સાથે ગાય અથડાતા બાઈક પર સવાર 2 લોકો નીચે પટકાયા હતા.જેમાં પાછળ બેઠેલ વ્યક્તિને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાદ દરમ્યાન મોત નિપજવા પામ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ