બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / મનોરંજન / બોલિવૂડ / neetu singh started her journey on same day as rishi kapoor ended his know more
Arohi
Last Updated: 02:02 PM, 11 April 2022
ડાન્સ દિવાને જુનિયર્સ શુક્રવારે લોન્ચ થઈ ચુક્યુ છે. આ શોમાં નીતૂ કપૂર જજની ખુરશીમાં બીરાજમાન જોવા મળશે. નીતૂ કપૂરનો ટીવી પર ડેબ્યૂ છે. નીતૂ કપૂર ઉપરાંત નોરા ફતેહી અને મર્જી પેસ્ટનજી પણ જજ છે. હાલમાં જ નીતૂ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં આ શોના વિશે વાત કરી. નીતૂએ જણાવ્યું કે ફરી શોબિઝની દુનિયામાં પરત આવવાનો નિર્ણય કેવો લાગી રહ્યો છે. નીતૂ કપૂરે કહ્યું કે તે આ શોને લઈને ખૂબ જ ખુશ છે. તેમને આ સો ખૂબ જ પસંદ પણ છે.
ઘણુ બધુ શીખવા મળ્યું
આ શો દ્વારા નીતૂનું કહેવું છે કે તેને ઘણુ બધુ શીખવા પણ મળી રહ્યું છે. જે તેમને ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. 2020 એપ્રિલમાં નીતૂ કપૂરે પોતાના પતિ ઋષિ કપૂરને ગુમાવી દીધા હતા. પતિના ગયા બાદ નીતૂએ ફરી પોતાની જર્નીની શરૂઆત કરી. નીતૂ કપૂરે કહ્યું કે મગજમાંથી બધી વાતો કાઢી નાખવા અને પોતાના પર આત્મવિશ્વાસ ફરી મેળવવા માટે મને કામ પર પરત આવવું જરૂરી હતું. જીવનમાં ઘણુ બધુ થયું છે એવામાં આ એજ વસ્તુ છે જેની મને ખૂબ જ જરૂર હતી.
તેમનો સફર પૂર્ણ મારો શરૂ
નીતૂ કપૂરે આગળ જણાવ્યું કે 31 માર્ચે ઋષિજીની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થઈ હતી. તે જ દિવસે મેં પણ પોતાના ટીવીના સફરની શરૂઆત કરી. આ રીતે જોવામાં આવે તો ઋષીજીએ પોતાની જર્ની પુરી કરી અને મેં પોતાની જર્નીની શરૂઆત કરી. હંમેશા આ તારીખને યાદ રાખીશ. આ ખૂબ જ અદ્ભૂત હતું. નીતૂ કપૂરે એમ પણ કહ્યું છે કે તેમણે આ પહેલા એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે. જોકે તેના વિશે તેમને વધારે કોઈ વાત નથી કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ