બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / neetu singh started her journey on same day as rishi kapoor ended his know more

બોલિવૂડ / ઋષિ કપૂરને યાદ કરીને ઈમોશનલ થયા નીતૂ કપૂર, જાણો એવું શા માટે કહ્યું- "એમનો સફર હવે ખતમ, મારો શરૂ"

Arohi

Last Updated: 02:02 PM, 11 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતુ કપૂરે તાજેતરમાં ફરી એકવાર શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. હવે તે મોટા પડદાની સાથે નાની સ્ક્રીન પર પણ જોવા મળશે.

  • લોન્ચ થયું ડાન્સ દિવાને જુનિયર્સ 
  • શોમાં જજની ખુરશી પર જોવા મળશે નીતૂ કપૂર 
  • જાણો ઋષિ કપૂર વિશે શું કહ્યું 

ડાન્સ દિવાને જુનિયર્સ શુક્રવારે લોન્ચ થઈ ચુક્યુ છે. આ શોમાં નીતૂ કપૂર જજની ખુરશીમાં બીરાજમાન જોવા મળશે. નીતૂ કપૂરનો ટીવી પર ડેબ્યૂ છે. નીતૂ કપૂર ઉપરાંત નોરા ફતેહી અને મર્જી પેસ્ટનજી પણ જજ છે. હાલમાં જ નીતૂ કપૂરે એક ઈન્ટરવ્યૂમાં આ શોના વિશે વાત કરી. નીતૂએ જણાવ્યું કે ફરી શોબિઝની દુનિયામાં પરત આવવાનો નિર્ણય કેવો લાગી રહ્યો છે. નીતૂ કપૂરે કહ્યું કે તે આ શોને લઈને ખૂબ જ ખુશ છે. તેમને આ સો ખૂબ જ પસંદ પણ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

ઘણુ બધુ શીખવા મળ્યું
આ શો દ્વારા નીતૂનું કહેવું છે કે તેને ઘણુ બધુ શીખવા પણ મળી રહ્યું છે. જે તેમને ખૂબ જ સારૂ લાગી રહ્યું છે. 2020 એપ્રિલમાં નીતૂ કપૂરે પોતાના પતિ ઋષિ કપૂરને ગુમાવી દીધા હતા. પતિના ગયા બાદ નીતૂએ ફરી પોતાની જર્નીની શરૂઆત કરી. નીતૂ કપૂરે કહ્યું કે મગજમાંથી બધી વાતો કાઢી નાખવા અને પોતાના પર આત્મવિશ્વાસ ફરી મેળવવા માટે મને કામ પર પરત આવવું જરૂરી હતું. જીવનમાં ઘણુ બધુ થયું છે એવામાં આ એજ વસ્તુ છે જેની મને ખૂબ જ જરૂર હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

તેમનો સફર પૂર્ણ મારો શરૂ
નીતૂ કપૂરે આગળ જણાવ્યું કે 31 માર્ચે ઋષિજીની છેલ્લી ફિલ્મ શર્માજી નમકીન રિલીઝ થઈ હતી. તે જ દિવસે મેં પણ પોતાના ટીવીના સફરની શરૂઆત કરી. આ રીતે જોવામાં આવે તો ઋષીજીએ પોતાની જર્ની પુરી કરી અને મેં પોતાની જર્નીની શરૂઆત કરી. હંમેશા આ તારીખને યાદ રાખીશ. આ ખૂબ જ અદ્ભૂત હતું. નીતૂ કપૂરે એમ પણ કહ્યું છે કે તેમણે આ પહેલા એક પ્રોજેક્ટ સાઈન કર્યો છે. જોકે તેના વિશે તેમને વધારે કોઈ વાત નથી કરવી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ