બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Modi's 'suicide note' joke draws flak from Congress

સામસામો ટકરાવ / એક પ્રોફેસર કી બેટી'... PM મોદીએ આપઘાત પર સંભળાવ્યો કિસ્સો, રાહુલ બોલ્યાં, 'આવું ન કહેવાય', જાણો શું બન્યું

Hiralal

Last Updated: 03:23 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપબ્લિક સમિટમાં પીએમ મોદીએ એક ટીપ્પણી કરતાં કોંગ્રેસ લાલચોળ થઈ હતી અને તેણે પીએમ મોદી પર પ્રહાર કર્યાં હતા.

  • રિપબ્લિક સમિટમાં પીએમ મોદીએ કરી ટીપ્પણી
  • એક પ્રોફેસરની પુત્રીના આપઘાતનો ટાંક્યો કિસ્સો
  • કોંગ્રેસે આ મુદ્દે પીએમ મોદી પર કર્યાં પ્રહાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મહત્યાના કેસો પર આપેલા તાજા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આ અંગે તેમના પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે વડાપ્રધાન પર આ મુદ્દે મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે પીએમ મોદીએ રિપબ્લિક સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત કરીને એક જોક કહી હતી જેના પર ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે આ રીતે તેમની મજાક ન ઉડાવવી જોઇએ.

કયો કિસ્સો ટાંક્યો પીએમ મોદીએ 
કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, હું તમને એક એવી મજાક કહેવા માંગુ છું જે આપણે બાળપણમાં સાંભળતા હતા. ત્યાં એક પ્રોફેસર હતા અને તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી અને ચીટ છોડી દીધી જેમાં છોકરીએ લખ્યું હતું કે હું જીવનમાં કંટાળી ગઈ છું અને હવે જીવવા નથી માગતી અને એટલે હું તળાવમાં કૂદીને મરી જઈશ. સવારે પ્રોફેસરે જોયું કે દીકરી ઘરે નથી એટલે પથારીમાંથી પત્ર મળી ગયો એટલે પિતાને ખૂબ ગુસ્સો આવ્યો કે મેં આટલા વર્ષો સુધી મહેનત કરી અને સ્પેલિંગ ખોટો લખાઈ ગયો. 

રાહુલ બોલ્યાં, હજારો પરિવારો આત્મહત્યાથી બાળકો ગુમાવે છે, આવી મજાક ન કરાય 
તેના થોડા સમય બાદ જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, "હજારો પરિવારો આત્મહત્યાના કારણે પોતાના બાળકોને ગુમાવે છે. વડા પ્રધાને તેમની મજાક ઉડાવવી જોઈએ નહીં!"

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ