બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / Modi's 'suicide note' joke draws flak from Congress
Hiralal
Last Updated: 03:23 PM, 27 April 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મહત્યાના કેસો પર આપેલા તાજા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આ અંગે તેમના પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસે વડાપ્રધાન પર આ મુદ્દે મજાક ઉડાવવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવારે પીએમ મોદીએ રિપબ્લિક સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કાર્યક્રમને સંબોધિત કરીને એક જોક કહી હતી જેના પર ત્યાં હાજર લોકો હસવા લાગ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે આ રીતે તેમની મજાક ન ઉડાવવી જોઇએ.
Depression and suicide, especially among the youth IS NOT a laughing matter.
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 27, 2023
According to NCRB data, 164033 Indians committed suicide in 2021. Of which a huge percentage were below the age of 30. This is a tragedy not a joke.
The Prime Minister and those laughing heartily at… pic.twitter.com/yoPt5c8Kx7
કયો કિસ્સો ટાંક્યો પીએમ મોદીએ
કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાને કહ્યું કે, હું તમને એક એવી મજાક કહેવા માંગુ છું જે આપણે બાળપણમાં સાંભળતા હતા. ત્યાં એક પ્રોફેસર હતા અને તેમની દીકરીએ આત્મહત્યા કરી લીધી અને ચીટ છોડી દીધી જેમાં છોકરીએ લખ્યું હતું કે હું જીવનમાં કંટાળી ગઈ છું અને હવે જીવવા નથી માગતી અને એટલે હું તળાવમાં કૂદીને મરી જઈશ. સવારે પ્રોફેસરે જોયું કે દીકરી ઘરે નથી એટલે પથારીમાંથી પત્ર મળી ગયો એટલે પિતાને ખૂબ ગુસ્સો આવ્યો કે મેં આટલા વર્ષો સુધી મહેનત કરી અને સ્પેલિંગ ખોટો લખાઈ ગયો.
રાહુલ બોલ્યાં, હજારો પરિવારો આત્મહત્યાથી બાળકો ગુમાવે છે, આવી મજાક ન કરાય
તેના થોડા સમય બાદ જ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, "હજારો પરિવારો આત્મહત્યાના કારણે પોતાના બાળકોને ગુમાવે છે. વડા પ્રધાને તેમની મજાક ઉડાવવી જોઈએ નહીં!"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ