બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ચૂંટણી 2019 / Mayawati wants to cancel candidature of Sadhvi Pragya Singh

ધર્મયુદ્ધ પર વિવાદ / EC પાસે સાધ્વી પ્રજ્ઞાસિંહની ઉમેદવારી રદ કરવાની માયાવતીએ કરી માગ

vtvAdmin

Last Updated: 03:23 PM, 22 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભોપાલની બેઠક પરથી ભાજપના ઉમેદવાર રહેલા સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઈના ત્રાસવાદી હુમલાનો ઉલ્લેખ કરીને વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે જેના કારણે તેમની ચારેબાજુ ટિકા થઇ રહી છે. જ્યારે બસપાના અધ્યક્ષા માયાવતીએ ભોપાલ સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહને લઈને ટ્વીટ કરીને પ્રહાર કર્યા છે. માયાવતીએ ચૂંટણી પંચને સાધ્વી પ્રજ્ઞાસિંહની ઉમેદવારી રદ કરવા માટે માગ કરી છે.

Image result for sadhvi pragya mayavati

માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું કે, ભોપાલના ઉમેદવાર અને માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞાસિંહનો દાવો છે કે તેઓ ધર્મયુદ્ધ લડી રહ્યા છે. આ જ ભાજપ અને આર.એસ.એસ.નો અસલી ચહેરો છે અને તે સતત બેનકાબ થઈ રહ્યો છે. ચૂંટણી પંચ માત્ર નોટિસ જાહેર કરી રહ્યું છે પણ સાધ્વીની ઉમેદવારી કેમ રદ નથી કરતું.

 
માયવતીએ ચૂંટણી પંચને નિષ્પક્ષ રીતે કામ કરવા માટેની પણ વાત કરી. તેઓએ કહ્યું કે, જો ચૂંટણી પંચ જનસંતોષ મુજબ નિષ્પક્ષતાથી કામ નથી કરી રહ્યું તો આ દેશના લોકતંત્ર માટે મોટી ચિંતાની વાત છે. ચૂંટણી પંચની છબિ ખરાબ થવા પાછળ જવાબદાર બીજુ કોઈ નહીં પણ ભાજપ અને નરેન્દ્ર મોદી છે. જેઓ ખૂબ જ ચૂંટણી આરોપોથી ઘેરાયેલા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ