બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 01:06 PM, 6 July 2023
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહ 45 દિવસ સુધી એક જ રાશિમાં વિરાજમાન રહે છે. જણાવી દઈએ કે 1 જુલાઈએ જ મંગળે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે અને 18 ઓગસ્ટ સુધી આ રાશિમાં બિરાજમાન રહેશે. 18 ઓગસ્ટે મંગળ સિંહ રાશિમાંથી નિકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.
જણાવી દઈએ કે મંગળને ભૂમિ, ક્રોધ, રક્ત અને સાહસનો કારક માનવામાં આવે છે. મંગળ જ્યારે ગોચર કરે છે તો આ સેક્ટરોમાં ખાસ પ્રભાવ જોવા મળે છે. જાણો ઓગસ્ટમાં મંગળના ગોચર કરવાથી કઈ રાશિના જાતકોના જીવન પર સકારાત્મક પ્રભાવ જોવા મળશે.
સિંહ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે મંગળનું કન્યા રાશિમાં પ્રવેશ કરવું શુભ ફળદાયી રહેશે. જણાવી દઈએ કે મંગળ તમારી રાશિથી ધનભાવમાં ગોચર કરશે. તેનાથી વ્યક્તિને આર્થિક રીતે મજબૂતી મળશે. સાથે જ આકસ્મિક ધનની પ્રાપ્તિ પણ થશે.
રોકાયેલા કામોમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર પ્રભાવ પડશે. આટલું જ નહીં તમારી વાણીમાં પણ પ્રભાવ જોવા મળશે. મીડિયા, માર્કેટિંગ, શિક્ષા વગેરે સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય શાનદાર જણાવવામાં આવી રહ્યો છે.
મકર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર રાશિના લોકો માટે મંગળ ગ્રહનું ગોચર ખાસ લાભકારક રહેશે. જણાવી દઈએ કે મંગળ તમારી રાશિના નવમા ભાવમાં ગોચક કરવા જઈ રહ્યો છે. ત્યાં જ ચતુર્થ અને ઈનકમ ભાવના સ્વામી છે. એવામાં તમે વાહન અને પ્રોપર્ટી વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો.
આ સમયે તમારી ઈનકમમાં વધારો થશે. ધન કમાવવાના ઘણા નવા સ્ત્રોત સામે આવશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ સમયે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. ધર્મ-કર્મના મામલામાં વ્યક્તિની રૂચી વધશે.
વૃશ્ચિક રાશિ
જણાવી દઈએ કે આ રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું ગોચર અનુકૂળ પરિણામ લઈને આવશે. જણાવી દઈએ કે આ ગોચર આ રાશિના ઈનકમ ભાવમાં થવા જઈ રહ્યું છે. તેના ઉપરાંત મંગળ તમારી પાશિથી લગ્ન અને છઠ્ઠા ભાવનો સ્વામી હશે. એવામાં તમારી આવકમાં વધારો થશે.
આવકના નવા સ્ત્રોત બનશે. વ્યક્તિના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. જુના રોકાણથી લાભ થશે અને પ્રોપર્ટી લેવા કે વેચવાથી લાભ થવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime