ફરમાન / હવે આવાં પરિવારોએ પાછાં આપી દેવા પડશે રેશનકાર્ડ, જાણો ગુજરાતના કયા જિલ્લામાં અપાયા આદેશ

Mahisagar district All Mamlatdars of issued a new decree for ration

મહીસાગર જિલ્લાના તમામ મામલતદારે 10 હજારથી વધુ આવક ધરાવતા પરિવારનું 30 જૂન સુધીમાં રેશનિંગ બંધ કરવાનો આદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ