બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / Mahant Swami of BAPS organization arrives in Abu Dhabi, will inaugurate UAE first Hindu temple

BAPS Hindu Mandir / BAPS સંસ્થાના મહંત સ્વામી પહોંચ્યા અબુધાબી, કરશે UAEના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ધાટન, જુઓ ભવ્ય સ્વાગત

Megha

Last Updated: 08:48 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવા અબુધાબી ગયા, 14 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરનું ઉદ્ઘાટન કરશે.

  • મહંત સ્વામી મહારાજ BAPS મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા. 
  • ગલ્ફ દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 
  • મહંત સ્વામી મહારાજનું UAEમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 

આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ સોમવારે BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબી પહોંચ્યા હતા. મહંત સ્વામી મહારાજ 14 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીમાં UAEના પ્રથમ હિન્દુ મંદિરના ઐતિહાસિક ઉદ્ઘાટનની અધ્યક્ષતા માટે રાજ્યના અતિથિ તરીકે ગલ્ફ દેશમાં પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. 

મહંત સ્વામી મહારાજનું UAEમાં ભવ્ય સ્વાગત
એરપોર્ટ પર આગમન સમયે મહંત સ્વામી મહારાજનું UAEના સહિષ્ણુતા મંત્રી શેખ નાહયાન મબારક અલ નાહ્યાને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.  જેની થોડી તસવીરો હાલ ક્ષસોઈયલ મીડીયા પર વાયરલ થઈ રહી છે.  BAPS મંદિરના ઉદ્ઘાટન પહેલા આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજ તૈયારીઓની સમીક્ષા કરવાઅબુધાબી પહોંચી ગયા છે.  

મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 14મી ફેબ્રુઆરીના રોજ યોજાશે
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને UAE આર્મ્ડ ફોર્સના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંદિરના નિર્માણ માટે 2015માં 13.5 એકર જમીન દાનમાં આપી હતી. એ બાદ UAE સરકારે જાન્યુઆરી 2019 માં 13.5 એકર વધારાની જમીન ફાળવી, મંદિરને ભેટમાં આપેલી કુલ જમીન 27 એકર થઈ ગઈ હતી. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું. હવે આ મંદિરનો ઉદ્ઘાટન કાર્યક્રમ 14મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. 

વધુ વાંચો: Photos: 18 લાખ ઈંટો, 700 કરોડનો ખર્ચ... જુઓ કેટલું ભવ્ય છે અબુ ધાબીનું BAPS મંદિર, તસવીરો જોઈ મંત્રમુગ્ધ થઈ જશો

'અહલાન મોદી' કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના UAE પ્રવાસ પહેલા ભારતીય સમુદાયના 'અહલાન મોદી' કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નોંધનીય છે કે UAEની મુલાકાત દરમિયાન, PM મોદી મંદિરના ઉદ્ઘાટનના એક દિવસ પહેલા 13 ફેબ્રુઆરીએ 'અહલાન મોદી' ખાતે ભારતીય પ્રવાસીને સંબોધિત કરશે. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા આ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ